ટાટા કેમિકલ્સ લિમિટેડે ઓળામંડળના રહેવાસીઓ અને ટાટા કેમિકલ્સના કર્મચારીઓ માટે શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાઇક્લોથોનની 22મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સના ભૂપપૂર્વ કર્મચારી સ્વ. કે એસ સોમશેખરન નાયરને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી અપાઇ હતી.