જન્મદિવસ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની સીરિઝ હાલમાં 1-1થી બરાબર છે અને હવે 3 મેચ બાકી છે, જેના માટે ટીમની પસંદગી કરવાની બાકી છે. પસંદગીને લઈને ખુદ ટીમ ઈન્ડિયાના કોચે આ ખેલાડીને ચેતવણી આપી છે કે તે ફરીથી ટીમમાં કેવી રીતે વાપસી કરી શકે છે.