જન્મદિવસ
બિહારની મહાગઠબંધન સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધા બાદ જીતન રામ માંઝીએ નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે. માંઝીએ કહ્યું કે અમે સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણયો લીધા હતા પરંતુ તમામ નિર્ણયો નીતિશે રદ કરી દીધા હતા.