મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4064 लेख
અટલ બ્રિજઃ સાબરમતી પરના અટલ બ્રિજના કાચમાં તિરાડ પડી,કોઈ ખતરો નથી

અટલ બ્રિજઃ સાબરમતી પરના અટલ બ્રિજના કાચમાં તિરાડ પડી,કોઈ ખતરો નથી

અટલ બ્રિજ પર તિરાડ દેખાયા બાદ નિષ્ણાત સમિતિએ તેની તપાસ કરી હતી. સમિતિએ જણાવ્યું કે બ્રિજ પર ચોક્કસ તિરાડ છે, પરંતુ તેનાથી કોઈ ખાસ ખતરો નથી. હાલમાં તિરાડવાળા વિસ્તારને બેરીકેટીંગ કર્યા બાદ બ્રિજનો બાકીનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદમાં યોજાઈ

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદમાં યોજાઈ

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અંગદાન માટે સમાજમાં વિશેષ જાગૃતિ આવે એ માટે પ્રયત્નશીલ છે. વર્તમાન સમયની આ માંગ છે વધુને વધુ લોકો અંગદાન માટે આગળ આવે એ જરૂરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

આ વર્ષે ઉનાળાની ઋતુમાં Amazon.in પર પ્રેસ્ટિજના સમર્થનથી યોજાવા જઈ રહેલા ‘હૉમ શોપિંગ સ્પ્રી’માંથી ખરીદી કરીતમારા ઘરમાંઠંડક ફેલાવો અને તેને આરામદાયક બનાવો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું

રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરીકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ  શુદ્ધ વિજ્ઞાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહી તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્ય

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતમાં સર્વપ્રથમવાર નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલનો  6 એપ્રિલથી આરંભ થશે

ગુજરાતમાં સર્વપ્રથમવાર નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલનો 6 એપ્રિલથી આરંભ થશે

દેશનાં ચુનંદા તસ્વીરકારોનાં ફોટોગ્રાફ્સ સહિતનાં ફોટોગ્રાફીનાં વિવિધ પાસાઓને આવરી લેતો નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ ગુજરાતમાં સર્વપ્રથમવાર યોજાઈ રહ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે યોજાઈ રહેલો આ ફેસ્ટીવલ નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં તા. 6 એપ્રિલથી તા. 9 એપ્રિલ 2023 દરમિયાન યોજાશે.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

“આંગણવાડી કાર્યકર બહેનો સહિત બાળકોના પોષણસ્તરમાં સુધારો કરવા માટે વાલીઓની ભુમિકા અતિમહત્વપૂર્ણ”, સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ

ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ 2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ મીટિંગ (ETWG) 3 એપ્રિલ, 2023ના રોજ ગાંધીનગરમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. બે દિવસીય બેઠકમાં G20 સભ્ય દેશો, 10 વિશેષ આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનોના 100 થી વધુ પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો શુભારંભ

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો શુભારંભ

આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો સાધન-ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા આજથી બે મહિના સુધી ઇ-કુટિર પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અરજીઓ મંગાવવાનો શુભારંભ કરાયો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
દાંડીયાત્રીઓના દેશભક્તિના નારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયુ

દાંડીયાત્રીઓના દેશભક્તિના નારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયુ

સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દાંડીયાત્રીઓનો પ્રયાસ 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ધો.૯ થી ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી માટે  12000ની રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય

ધો.૯ થી ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી માટે 12000ની રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય

તમામ વર્ગના નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી-સંવર્ધન માટે પણ યોગ્ય દિશામાં પગલાં ભરી રહી છે. જેની સાબિતી આપતી ઈ-બાઈક સહાય યોજના વિદ્યાર્થી વર્ગમાં લોકપ્રિય બની રહી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રી પટેલનો ત્વરિત નિર્ણય

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજકોટ ખાતે બિઝનેસ- ટેક્સટાઇલ સેમીનારો યોજાશે : આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત અને તમિલનાડુનું અનોખું  સંધાન રચાશે

રાજકોટ ખાતે બિઝનેસ- ટેક્સટાઇલ સેમીનારો યોજાશે : આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત અને તમિલનાડુનું અનોખું સંધાન રચાશે

આગામી તારીખ ૧૭મીથી ૩૦ મી એપ્રિલ સુધી તમિલનાડુના લોકો ગુજરાતના પ્રવાસે પધારશે. સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, પોરબંદર,રાજકોટ સહિતના મહત્વના જિલ્લાઓના સ્થળોએ ફરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ એકતા અને ભાઈચારાના દર્શન કરાવશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું

જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું

વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. -પ્રો. ડૉ. પંકજરાય પટેલ કુલપતિ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડોદરા જિલ્લામાં સ્વચ્છતાના મંત્રને સાકાર કરતું ' કચરે સે આઝાદી ' બાયો અભિયાન

વડોદરા જિલ્લામાં સ્વચ્છતાના મંત્રને સાકાર કરતું ' કચરે સે આઝાદી ' બાયો અભિયાન

વડોદરા :  વડોદરા જિલ્લામાં સાવલી તેમજ વાઘોડિયા વિસ્તારના મોટાભાગનાં ગામમાં ભીનો અને સૂકો કચરો અલગ જ રાખવામાં આવે છે. જેમાં મંજૂસર, દુમાડ, બાસ્કા,નર્મદાપુરા, ગુલાબપુરા, માધવનગર, સાકરીયા જેવા અનેક ગામના લોકોએ આ અભિગમને આવકાર્યો છે.' કચરે સે આઝાદી ' અભિયાન હેઠળ આ દરેક ગામના લોકો આ અનોખા પ્રયોગમાં પોતાનો મહત્વનો ફાળો આપી રહ્યા છે. "કલ્પનાની સંકલ્પના" કન્સેપ્ટ બાયોટેક એક બહુ-પરિમાણીય બાયોટેકનોલોજી પેઢી છે,જે ૨૦૦૨ થી કચરાના વ્યવસ્થાપન

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું  વર્ચ્યુઅલ  માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રામ નવમીના શોભાયાત્રામાં આગચંપી, મહારાષ્ટ્રમાં એકનું મોત; બંગાળ-ગુજરાત પણ બળી ગયું

રામ નવમીના શોભાયાત્રામાં આગચંપી, મહારાષ્ટ્રમાં એકનું મોત; બંગાળ-ગુજરાત પણ બળી ગયું

રામ નવમી પર અનેક શહેરોમાં ફરી એકવાર તણાવ. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પહેલા જ તણાવ અને હિંસામાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળના હાવડા અને ગુજરાતના વડોદરામાં હિંસા અને આગચંપીની ઘટનાઓ બની હતી.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મોટી રાહત, 2017ની મહેસાણા રેલી કેસમાં નિર્દોષ

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મોટી રાહત, 2017ની મહેસાણા રેલી કેસમાં નિર્દોષ

મહેસાણા જિલ્લા અને સેશન્સ કોર્ટે બુધવારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય નવને જુલાઈ 2017માં પોલીસની પરવાનગી વિના મહેસાણા શહેરમાંથી યોજાયેલી રેલી સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતઃ રાજ્યની 'સૌથી આધુનિક' જેલમાં એક પણ જામર નથી, કેદીઓ પાસેથી મળી રહ્યા છે મોબાઈલ ફોન

ગુજરાતઃ રાજ્યની 'સૌથી આધુનિક' જેલમાં એક પણ જામર નથી, કેદીઓ પાસેથી મળી રહ્યા છે મોબાઈલ ફોન

દેશમાં હાલની સેન્ટ્રલ જેલોમાં આધુનિક અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા સરકારો કરતી રહી છે. પરંતુ સરકારના દાવાઓથી વિપરીત તાજેતરનું ચિત્ર જુદું છે. ગુજરાતની જેલોમાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડામાં શહેરની લાજપોર (LCJ) જેલના કેદીઓ પાસેથી 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
PMO ઓફિસર હોવાનો ઠગ કરનાર કિરણની પત્નીની ધરપકડ, ઘર પચાવી પાડવાનો આરોપ

PMO ઓફિસર હોવાનો ઠગ કરનાર કિરણની પત્નીની ધરપકડ, ઘર પચાવી પાડવાનો આરોપ

છેતરપિંડી કરનાર કિરણ અમદાવાદનો રહેવાસી છે. તેના પતિએ તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં પીએમઓના અધિકારી બનીને ઝેડ પ્લસ સુરક્ષા લીધી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આ 4માંથી કોઈપણ એક રૂટ પરથી લઈ જાવશે માફિયા ડોન અતીક, ગુજરાતથી યુપી સુધી 18 સ્પોટ બનાવ્યા, પોલીસ અધિકારીઓના ફોન રહેશે બંધ

આ 4માંથી કોઈપણ એક રૂટ પરથી લઈ જાવશે માફિયા ડોન અતીક, ગુજરાતથી યુપી સુધી 18 સ્પોટ બનાવ્યા, પોલીસ અધિકારીઓના ફોન રહેશે બંધ

માફિયા ડોન અતીક અહેમદને ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવી રહ્યો છે. આખરે, અતીકને કેવી રીતે લાવવામાં આવી રહ્યો છે? ખરેખર, ઉત્તર પ્રદેશ પોલીસે આ માટે નક્કર વ્યવસ્થા કરી છે. લગભગ 50 પોલીસકર્મીઓની ટીમ સાબરમતી ગઈ છે, જ્યાંથી અતીકને લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા