મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12461 लेख
બનાસકાંઠા વહીવટી તંત્રનો મોટો નિર્ણય: સરકારી યોજનાઓ માટે હવે UDID કાર્ડ ફરજિયાત, લાભાર્થીઓ માટે યોજાશે 'દિવ્યાંગ સેવા સેતુ'

બનાસકાંઠા વહીવટી તંત્રનો મોટો નિર્ણય: સરકારી યોજનાઓ માટે હવે UDID કાર્ડ ફરજિયાત, લાભાર્થીઓ માટે યોજાશે 'દિવ્યાંગ સેવા સેતુ'

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ સેવા સેતુ યોજાશે. વર્ષ ૨૦૨૬-૨૭થી કલ્યાણકારી યોજનાઓ માટે UDID આઈડી ફરજિયાત.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પાલિતણાના ગરાજીયાની ઘટના પાછળ સિંહણની ક્રૂરતા નહીં પણ શાલીનતા: વન્ય જીવ નિષ્ણાતોએ ખોલી વાયરલ વીડિયો પાછળની અસલી હકીકત

પાલિતણાના ગરાજીયાની ઘટના પાછળ સિંહણની ક્રૂરતા નહીં પણ શાલીનતા: વન્ય જીવ નિષ્ણાતોએ ખોલી વાયરલ વીડિયો પાછળની અસલી હકીકત

પાલિતણાના ગરાજીયામાં સિંહણે યુવકનો પગ પકડ્યાના વાયરલ વીડિયો પાછળનું સત્ય. વાઇલ્ડલાઇફ રિસર્ચર જલ્પન રૂપાપરાએ માનવીય પજવણીને ગણાવી જવાબદાર.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડાંગના સુબીર-નવાપુર હાઈવે પર કાળજું કંપાવતો અકસ્માત: બ્રેક ફેલ થતાં મુસાફરો ભરેલી જીપ ખીણમાં ખાબકી, ૧૫ લોકોને ઈજા, ૩ની હાલત નાજુક

ડાંગના સુબીર-નવાપુર હાઈવે પર કાળજું કંપાવતો અકસ્માત: બ્રેક ફેલ થતાં મુસાફરો ભરેલી જીપ ખીણમાં ખાબકી, ૧૫ લોકોને ઈજા, ૩ની હાલત નાજુક

ડાંગ જિલ્લાના સુબીર-નવાપુર સ્ટેટ હાઈવે પર મોખામાળ ફાટક નજીક બોલેરો જીપ ખીણમાં ખાબકી. હાટ બજારમાંથી પરત ફરતા ૧૫ મુસાફરો ઇજાગ્રસ્ત, ૩ ગંભીર.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સોરઠના શિક્ષણ જગતમાં ઐતિહાસિક યશકલગી: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૫૧ છાત્રો પ્રતિષ્ઠિત 'શોધ' ફેલોશીપ માટે પસંદ

સોરઠના શિક્ષણ જગતમાં ઐતિહાસિક યશકલગી: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૫૧ છાત્રો પ્રતિષ્ઠિત 'શોધ' ફેલોશીપ માટે પસંદ

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૫૧ પીએચ.ડી. છાત્રોની પ્રતિષ્ઠિત SHODH ફેલોશીપ માટે પસંદગી થતાં સોરઠના શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ચાણસ્મા ડેપોને હરિયાળો બનાવવાનો અનોખો સંકલ્પ: ડેપો મેનેજર મનિષા ચાવડાની આગેવાનીમાં એસ.ટી. સ્ટાફ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ

ચાણસ્મા ડેપોને હરિયાળો બનાવવાનો અનોખો સંકલ્પ: ડેપો મેનેજર મનિષા ચાવડાની આગેવાનીમાં એસ.ટી. સ્ટાફ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ

પાટણના ચાણસ્મા એસ.ટી. ડેપો ખાતે ડેપો મેનેજર મનિષા ચાવડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું. ઋતુચક્રના અસંતુલનને રોકવા કર્મચારીઓનો નવતર પ્રયાસ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
દાહોદમાં ACBની લાલ આંખ: દેવગઢબારીયાના આંકલી ગામનો સરપંચ ₹૫૦,૦૦૦ની લાંચ લેતા તાલુકા પંચાયત પાસે જ રંગેહાથ આબાદ ઝડપાયો

દાહોદમાં ACBની લાલ આંખ: દેવગઢબારીયાના આંકલી ગામનો સરપંચ ₹૫૦,૦૦૦ની લાંચ લેતા તાલુકા પંચાયત પાસે જ રંગેહાથ આબાદ ઝડપાયો

દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના આંકલી ગામના સરપંચ રમેશભાઈ બારીયાને ₹૫૦,૦૦૦ની લાંચ લેતા એ.સી.બી.એ પકડ્યા. દારૂનો કેસ સગેવગે કરવા માંગી હતી લાંચ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સંખેડા શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ: ત્રણ કર્મનિષ્ઠ શિક્ષણ અધિકારીઓની જિલ્લા ફેરબદલી, વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

સંખેડા શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ: ત્રણ કર્મનિષ્ઠ શિક્ષણ અધિકારીઓની જિલ્લા ફેરબદલી, વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

સંખેડા સમગ્ર શિક્ષા કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો. વિમલભાઈ પટેલ સહિત ૩ અધિકારીઓને અપાઈ વિદાય.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડીસામાં ભવ્ય રોજગાર ભરતીમેળો: મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્રારંભ, ૪૦થી વધુ અગ્રણી કંપનીઓએ ૧,૭૦૦થી વધુ યુવાનો માટે ખોલ્યા દ્વાર

ડીસામાં ભવ્ય રોજગાર ભરતીમેળો: મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્રારંભ, ૪૦થી વધુ અગ્રણી કંપનીઓએ ૧,૭૦૦થી વધુ યુવાનો માટે ખોલ્યા દ્વાર

બનાસકાંઠાના ડીસામાં મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો. ૧,૭૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરાઈ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રાજપીપળાના ભદામમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પંચાયતના કામ પર ખાણ ખનીજ વિભાગે દંડ ફટકારતા ગ્રામજનોએ ગાડી ઘેરી, ૬ કલાક સુધી અધિકારીઓ કેદ

રાજપીપળાના ભદામમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પંચાયતના કામ પર ખાણ ખનીજ વિભાગે દંડ ફટકારતા ગ્રામજનોએ ગાડી ઘેરી, ૬ કલાક સુધી અધિકારીઓ કેદ

નર્મદાના ભદામ ગામે ગ્રામ પંચાયતના ખાડા પૂરવાના કામ પર ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો દંડ. ગ્રામજનોએ અધિકારીઓની ગાડી ઘેરી લેતા ભારે તંગદિલી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: માત્ર ૧ મહિનાના નવજાત શિશુ પર જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: માત્ર ૧ મહિનાના નવજાત શિશુ પર જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળ

જૂનાગઢ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ૧ મહિનાના બાળક ‘રામ’ની જન્મજાત સારણગાંઠની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી. ખાનગીમાં થતો લાખ રૂપિયાનો ખર્ચ બચ્યો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
વિદેશ અભ્યાસ લોન યોજના: ગરીબી અવરોધ ન બની, જૂનાગઢના જયદીપનું ગ્લોબલ એજ્યુકેશનનું સ્વપ્ન સરકારે કર્યું સાકાર

વિદેશ અભ્યાસ લોન યોજના: ગરીબી અવરોધ ન બની, જૂનાગઢના જયદીપનું ગ્લોબલ એજ્યુકેશનનું સ્વપ્ન સરકારે કર્યું સાકાર

ગુજરાત સરકારની ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ. ૧૫ લાખની સહાય. જૂનાગઢના ચાર વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫-૨૬માં વિદેશ ભણવાનું સ્વપ્ન કર્યું સાકાર.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી: શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ, ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓને મળશે પ્રતિષ્ઠિત 'SHODH' ફેલોશીપ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી: શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ, ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓને મળશે પ્રતિષ્ઠિત 'SHODH' ફેલોશીપ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની 'SHODH' યોજના હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓની પસંદગી. ખેડૂતોને થશે મોટો ફાયદો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જૂનાગઢ સમાચાર: સરકારી પેન્શન ધારકો સાવધાન, આગામી આઠ દિવસમાં હયાતીની ખરાઈ નહીં કરાવો તો યોજનાનો લાભ અટકી જશે

જૂનાગઢ સમાચાર: સરકારી પેન્શન ધારકો સાવધાન, આગામી આઠ દિવસમાં હયાતીની ખરાઈ નહીં કરાવો તો યોજનાનો લાભ અટકી જશે

જૂનાગઢ શહેર મામલતદાર કચેરી દ્વારા નિરાધાર વૃદ્ધ, ઇન્દીરા ગાંધી પેન્શન અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ (KYC) કરાવવા આદેશ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જિલ્લા રોજગાર વિનિમય કચેરી: જૂનાગઢના યુવાનો માટે રોજગારીની મોટી તક, ૧૦ જુલાઈએ ખાનગી કંપનીઓ કરશે સીધી ભરતી

જિલ્લા રોજગાર વિનિમય કચેરી: જૂનાગઢના યુવાનો માટે રોજગારીની મોટી તક, ૧૦ જુલાઈએ ખાનગી કંપનીઓ કરશે સીધી ભરતી

જૂનાગઢ બહુમાળી ભવન ખાતે ૧૦ જુલાઈએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો. મધર ડેરી અને સ્ટાર હેલ્થ જેવી કંપનીઓમાં સીધી પસંદગી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જૂનાગઢમાં યોગ ક્રાંતિ: ૧૫૦ જેટલા ક્લાસ કાર્યરત, તણાવ અને રોગો સામે લોકોએ અપનાવ્યું હથિયાર

જૂનાગઢમાં યોગ ક્રાંતિ: ૧૫૦ જેટલા ક્લાસ કાર્યરત, તણાવ અને રોગો સામે લોકોએ અપનાવ્યું હથિયાર

જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ૧૫૦થી વધુ ક્લાસ શરૂ. ડાયાબિટીસ, સ્થૂળતા અને તણાવ સામે લડવા જૂનાગઢવાસીઓએ અપનાવી સ્વસ્થ જીવનશૈલી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
એસ.ટી. બસ સેવા: અમદાવાદ એક્સપ્રેસના અહેવાલની ધારદાર અસર, ૧૫ દિવસથી બંધ ભુજ-હાજીપીર રૂટ ફરી ધમધમ્યો

એસ.ટી. બસ સેવા: અમદાવાદ એક્સપ્રેસના અહેવાલની ધારદાર અસર, ૧૫ દિવસથી બંધ ભુજ-હાજીપીર રૂટ ફરી ધમધમ્યો

ભુજ-ભીટારા-હાજીપીર નાઈટ બસ સેવા 15 દિવસ બાદ ફરી શરૂ. અહેવાલની અસર અને ઉમેશભાઈ આચાર્યની રજૂઆત બાદ એસ.ટી. તંત્ર હરકતમાં આવ્યું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ઝારખંડનું વિઝન 2050: દિલ્હીમાં આયોજિત પરામર્શ બેઠકમાં IT અને AI પર મુખ્યમંત્રી સોરેનનો ભાર

ઝારખંડનું વિઝન 2050: દિલ્હીમાં આયોજિત પરામર્શ બેઠકમાં IT અને AI પર મુખ્યમંત્રી સોરેનનો ભાર

ઝારખંડ સરકાર દ્વારા નવી દિલ્હીમાં બે દિવસીય "રાષ્ટ્રીય હિસ્સેદારો પરામર્શ" પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ઝારખંડને માત્ર ખનિજ સંપત્તિ ધરાવતા રાજ્યમાંથી બદલીને 'જ્ઞાન-આધારિત અર્થતંત્ર' (Knowledge-based Economy) તરફ લઈ જવાનો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું હતું કે, ઝારખંડ હવે માત્ર ખાણો પર નહીં, પરંતુ સંશોધન અને નવીનતા (Innovation) પર આધારિત વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
તારાપુરના ખાનપુરને મળી આધુનિક એમ્બ્યુલન્સ: સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી આરોગ્ય સુવિધામાં વધારો

તારાપુરના ખાનપુરને મળી આધુનિક એમ્બ્યુલન્સ: સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી આરોગ્ય સુવિધામાં વધારો

છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ઝડપથી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે, આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે તેમની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂપિયા 11 લાખના ખર્ચે એક આધુનિક 'ઇકો એમ્બ્યુલન્સ' ફાળવી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
અમિત શાહના નેતૃત્વમાં પર્યાવરણ અભિયાન: સાણંદમાં 52 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન

અમિત શાહના નેતૃત્વમાં પર્યાવરણ અભિયાન: સાણંદમાં 52 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને હરિયાળું બનાવવા માટે એક વિશાળ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સોમનાથ સ્વાભિમાન પર્વ: મહારાષ્ટ્રથી વિશેષ ટ્રેન દ્વારા 1000 શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા

સોમનાથ સ્વાભિમાન પર્વ: મહારાષ્ટ્રથી વિશેષ ટ્રેન દ્વારા 1000 શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રથી ખાસ વિશેષ ટ્રેન દ્વારા 1000થી વધુ શ્રદ્ધાળુઓ પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવી પહોંચ્યા છે, જેમનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા