મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12460 लेख
શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય વાસુરણા માં સેવા અને સંસ્કારનો સંગમ

શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય વાસુરણા માં સેવા અને સંસ્કારનો સંગમ

ડાંગના શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય વાસુરણા ખાતે અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 50 દીકરીઓને જીવન જરૂરિયાતની સામગ્રી અને રોકડ દાન અપાયું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
નીરોણા ગામની શાળાના બાળકો માટે 108 એમ્બ્યુલન્સ જાગૃતિ કાર્યક્રમ

નીરોણા ગામની શાળાના બાળકો માટે 108 એમ્બ્યુલન્સ જાગૃતિ કાર્યક્રમ

નીરોણા ગામની કુમાર અને કન્યા શાળામાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને પ્રાથમિક સારવાર અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
હાર્દિક ગઢવી નખત્રાણા ટીડીઓ એ લોકસાહિત્યકારની મુલાકાત લીધી

હાર્દિક ગઢવી નખત્રાણા ટીડીઓ એ લોકસાહિત્યકારની મુલાકાત લીધી

નખત્રાણા ટીડીઓ Hardik Gadhvi એ જાણીતા લોકસાહિત્યકાર રાજેશ ગઢવીની દેવપર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન કચ્છી સંસ્કૃતિનું સન્માન કરાયું હતું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
કચ્છ ના ખીરસરા ગામે સારા વરસાદ માટે નમાઝે ઈસ્તિસ્કા અદા કરાઈ

કચ્છ ના ખીરસરા ગામે સારા વરસાદ માટે નમાઝે ઈસ્તિસ્કા અદા કરાઈ

કચ્છ ના અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ ગામે શુક્રવારે નમાઝે ઈસ્તિસ્કા પઢીને સમગ્ર પંથકમાં સારા વરસાદ અને ખેડૂતોની ખુશહાલી માટે સામૂહિક દુઆ કરાઈ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત

સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત

સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ નગરપાલિકાના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લઈને આપત્તિ વ્યવસ્થાપનનું વ્યવહારુ જ્ઞાન મેળવ્યું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રેલ્વે પરિવાર માટે સ્વાસ્થ્ય સુવિધા: વડોદરામાં ફાઈબ્રોસ્કેન કેમ્પનું સફળ આયોજન

રેલ્વે પરિવાર માટે સ્વાસ્થ્ય સુવિધા: વડોદરામાં ફાઈબ્રોસ્કેન કેમ્પનું સફળ આયોજન

પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ દ્વારા રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે પ્રતાપનગર સ્થિત મંડળ રેલ્વે ચિકિત્સાલયમાં એક વિશેષ 'લીવર સ્ક્રીનિંગ કેમ્પ' યોજવામાં આવ્યો હતો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સુરત પૂર રાહત: ગોડાદરામાં અસરગ્રસ્ત પરિવારોને મળી આર્થિક સહાય, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વિતરણ

સુરત પૂર રાહત: ગોડાદરામાં અસરગ્રસ્ત પરિવારોને મળી આર્થિક સહાય, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વિતરણ

સુરતના ગોડાદરા વિસ્તારમાં પૂરને કારણે નુકસાન વેઠનારા પરિવારોને ત્વરિત આર્થિક સહાય મળી રહે તે હેતુથી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાણા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈના હસ્તે કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

મુસાફરોની સુવિધા માટે જાણ કરવામાં આવે છે કે દક્ષિણ પૂર્વ રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઠાકુરવાડી–મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલનના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત નીચે મુજબની ટ્રેનોના રૂટ બદલવામાં (ડાયવર્ટ) આવ્યા છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
દિલ્હીમાં ડિજિટલ લોકનાયક જેપી લાઇબ્રેરી શરૂ, ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને વાંચન માટે પ્રોત્સાહિત કર્યા

દિલ્હીમાં ડિજિટલ લોકનાયક જેપી લાઇબ્રેરી શરૂ, ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને વાંચન માટે પ્રોત્સાહિત કર્યા

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રનું ભવિષ્ય ઉદ્યોગો કે બજારો નહીં, પરંતુ પુસ્તકાલયોમાં જ્ઞાન મેળવતા યુવાનો દ્વારા ઘડાય છે. તેમણે યુવા પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવા માટે વિશેષ ભાર મૂક્યો હતો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
કન્નુરમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી? એનેસ્થેસિયા બાદ દોઢ વર્ષના બાળકનું નિધન

કન્નુરમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી? એનેસ્થેસિયા બાદ દોઢ વર્ષના બાળકનું નિધન

કન્નુરની બેબી મેમોરિયલ હોસ્પિટલમાં રમતી વખતે થયેલી નાની ઈજાના ડ્રેસિંગ અને ટાંકા લેવાની પ્રક્રિયા દરમિયાન દોઢ વર્ષના બાળક દેવાંશ શૌર્યનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે પરિવાર દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
DMRL-DRDO માં કારકિર્દી બનાવવાની તક: 15 જુલાઈ પહેલા કરો અરજી

DMRL-DRDO માં કારકિર્દી બનાવવાની તક: 15 જુલાઈ પહેલા કરો અરજી

DRDO ની DMRL સુવિધા દ્વારા એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે છ મહિનાનો પેઇડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને સંરક્ષણ સંશોધનના પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અને DRDO નું પ્રમાણપત્ર મેળવવાનો શ્રેષ્ઠ અવસર પૂરો પાડે છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
૭૦ વર્ષની ઉંમરે સાહિત્યિક નવી સફર: વર્ષા સી. જોશીની ૫ નવલકથાઓનું વિમોચન

૭૦ વર્ષની ઉંમરે સાહિત્યિક નવી સફર: વર્ષા સી. જોશીની ૫ નવલકથાઓનું વિમોચન

અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના ચેરમેન શ્રી ભાગ્યેશ ઝાના હસ્તે સુશ્રી વર્ષા સી. જોશી 'અશ્ક' ની પાંચ નવલકથાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય જગતના અનેક દિગ્ગજો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
શિક્ષણથી વંચિત ન રહે કોઈ બાળક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ

શિક્ષણથી વંચિત ન રહે કોઈ બાળક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ

રાજ્ય સરકારના શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપ-આઉટ દર ઘટાડવાના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં ‘બેક ટુ સ્કૂલ મિશન’ કાર્યરત છે. આ અભિયાન હેઠળ બનાસકાંઠાના તેનીવાડા ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પંજાબ સરકાર અનધિકૃત વસાહતોના રહેવાસીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે

પંજાબ સરકાર અનધિકૃત વસાહતોના રહેવાસીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને રાજ્યભરની અનધિકૃત વસાહતોમાં વસતા લાખો પરિવારોને મોટી રાહત આપવાનો સંકલ્પ કર્યો છે. વર્ષોથી પાયાની સુવિધાઓ અને કાનૂની માન્યતાની રાહ જોઈ રહેલા નાગરિકો માટે સરકાર એક વ્યાપક અને પારદર્શક નીતિ તૈયાર કરી રહી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગિફ્ટ સિટીમાં ભરતીનો મેળો: ટેક મહિન્દ્રામાં ૪૫ યુવાનોને મળી રોજગારીની તક

ગિફ્ટ સિટીમાં ભરતીનો મેળો: ટેક મહિન્દ્રામાં ૪૫ યુવાનોને મળી રોજગારીની તક

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી ટેક મહિન્દ્રા કંપની ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સફળ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાનો અને ઉદ્યોગો સાથે સીધો સંપર્ક કરાવવાનો હતો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૭ હજાર કરતા વધુ તાલીમાર્થીઓને કરાયા તાલીમબદ્ધ

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૭ હજાર કરતા વધુ તાલીમાર્થીઓને કરાયા તાલીમબદ્ધ

રાજ્યમાં શ્રમિક તાલીમ અને શ્રમ વિષયક સંશોધન ક્ષેત્રે કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન-MGLI દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૨૩ જેટલા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો, જાહેર અને ખાનગી ઉદ્યોગો, શ્રમિક સંગઠનો તેમજ અન્ય સંસ્થાઓના ૭,૨૧૧થી વધુ તાલીમાર્થીઓ સહભાગી થયા હતા.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગાંધીનગર બનશે હરિયાળું: અમિત શાહના પ્રોજેક્ટ હેઠળ સવા કરોડ વૃક્ષો વાવવાની મહાઝુંબેશ

ગાંધીનગર બનશે હરિયાળું: અમિત શાહના પ્રોજેક્ટ હેઠળ સવા કરોડ વૃક્ષો વાવવાની મહાઝુંબેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનના ભાગરૂપે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વૃક્ષારોપણ કરવાનો જ નહીં, પરંતુ ઉજ્જડ અને ખારાપાટ જેવી જમીનોને સુધારીને ત્યાં એક સમૃદ્ધ અને ધબકતી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
બેચરાજી ભક્તો માટે ખુશખબર: કટોસણ રોડ-બેચરાજી રેલવે વિભાગ પર ૧૨૦ કિમીની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ

બેચરાજી ભક્તો માટે ખુશખબર: કટોસણ રોડ-બેચરાજી રેલવે વિભાગ પર ૧૨૦ કિમીની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળના કટોસણ રોડ-બેચરાજી-રાનુજ (૬૩ કિમી) બ્રોડગેજ વિભાગનું ત્રણ દિવસીય સફળ સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયું છે. કમિશનર ઓફ રેલવે સેફ્ટી (વેસ્ટર્ન સર્કલ) દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં ટ્રેક, સિગ્નલિંગ, પુલ અને અન્ય તમામ સલામતી ધોરણોને ચકાસવામાં આવ્યા હતા.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ભારતીય નૌકાદળની નવી શક્તિ: INS મહેન્દ્રગિરિનો નૌકાદળમાં સમાવેશ, જાણો તેની ખાસિયત

ભારતીય નૌકાદળની નવી શક્તિ: INS મહેન્દ્રગિરિનો નૌકાદળમાં સમાવેશ, જાણો તેની ખાસિયત

ભારતીય નૌકાદળની સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણ ક્ષમતામાં એક મોટું સીમાચિહ્ન સર કરતા, પ્રોજેક્ટ-17A અંતર્ગત નિર્મિત છઠ્ઠું સ્ટીલ્થ ફ્રિગેટ 'INS મહેન્દ્રગિરિ' વિધિવત રીતે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
દતિયામાં ટિકિટને લઈને બબાલ: નરોત્તમ મિશ્રાના સમર્થકોનો હિંસક વિરોધ, ૮ પોલીસકર્મી ઘાયલ

દતિયામાં ટિકિટને લઈને બબાલ: નરોત્તમ મિશ્રાના સમર્થકોનો હિંસક વિરોધ, ૮ પોલીસકર્મી ઘાયલ

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ તેમના સમર્થકોને પક્ષના નિર્ણયનું સન્માન કરવા અને હિંસક વિરોધ પ્રદર્શનથી દૂર રહેવા વિનંતી કરી છે. દતિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ સમર્થકો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધમાં ૮ પોલીસકર્મીઓ ઘાયલ થયા બાદ તેમણે આ અપીલ કરી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા