ઇન્ડિયા
11578 लेख
પીપાવાવ મરીન ખૂન અને અપહરણ કેસ: અમરેલી LCBએ આરોપીઓને દબોચ્યા
પીપાવાવ મરીન પોલીસ મથકે નોંધાયેલ અપહરણ અને મર્ડરના ગુનામાં અમરેલી એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં 7 આરોપીઓને પકડી પાડ્યા. અર્ટીગા કાર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગ ને પ્લેસમેન્ટમાં મોટી સફળતા
જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઈ. 20થી વધુ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓમાં નોકરીની તકો મળી.
ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ
ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી ખાતે નગરની સુખ-શાંતિ માટે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. પોલીસ કર્મચારીઓ અને નગરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો.
રાજુલામાં ફાટક નંબર 12 રાત્રે બંધ રહેતા ખેડૂતોની રેલ રોકોની ચીમકી
રાજુલાના ભચાદર-દેવકા માર્ગ પર રેલ્વે ફાટક નંબર 12 રાત્રે બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં. જંગલી જાનવરોના ડર વચ્ચે 24 કલાક ફાટક ખુલ્લું રાખવા રેલ રોકો આંદોલનની ચેતવણી.
થરાદ માં પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક: પૂર અને અતિવૃષ્ટિ સામે પૂર્વ તૈયારી
થરાદ કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર ટી.કે.જાનીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ. ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે આપત્તિ વ્યવસ્થાપનનું માઇક્રો પ્લાનિંગ.
જૂનાગઢમાં મહિલા જાગૃતિ માટે 'સંકલ્પ' હેઠળ 221 કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ સંકલ્પ DHEW દ્વારા 221 જાગૃતિ કાર્યક્રમો યોજાયા. મહિલા સશક્તિકરણ માટે શું છે વ્યાપક અભિયાન એ જાણો.
ખોરાસા PHC ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ ANC તપાસ કેમ્પ યોજાયો
માળીયા હાટીનાના ખોરાસા PHC ખાતે સગર્ભા બહેનો માટે ANC તપાસ કેમ્પનું આયોજન. ખિલખિલાટ યોજનાની મદદથી મહિલાઓને આરોગ્ય સેવાઓ અને હીટવેવ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
ભાવિકાબેન પટેલે વિરમપુરા ગામને પાણીનું ટેન્કર ભેટ આપી સમસ્યા હલ કરી
બોરતળાવ તાલુકા પંચાયતના સદસ્ય ભાવિકાબેન પટેલે વિરમપુરા ગામને નવું પાણીનું ટેન્કર અર્પણ કર્યું. ચૂંટણી જીત્યા બાદ પાણીની અછત નિવારવા તેમણે આ મહત્વનો નિર્ણય લીધો.
ડાંગ પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ ગુમ સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ડાંગ પોલીસ ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ થયેલી સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી. આહવા બસ સ્ટેશનથી સગીરા મળી આવતા પરિવારે પોલીસનો આભાર માન્યો.
પંજાબના રાજ્યસભા સાંસદો સામે કાર્યવાહી કરવા ભગવંત માનની માંગ
પંજાબના રાજ્યસભા સાંસદો દ્વારા પક્ષાંતર બદલ ભગવંત માને રાષ્ટ્રપતિને આવેદન આપ્યું. લોકશાહી બચાવવા સાંસદોને બરતરફ કરી નવો જનાદેશ લેવા મુખ્યમંત્રીની રજૂઆત.
અરવિંદ કેજરીવાલનો હુંકાર: પંજાબમાં ભાજપનો વિજય રથ અટકશે
અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યો સાથે સંવાદ કરતા જણાવ્યું કે ભાજપનો અશ્વમેઘ ઘોડો પંજાબ રોકશે. ભગવંત માન સરકારની કામગીરી અને આગામી ચૂંટણી પર કરી મોટી વાત.
પીએમ મોદીનો યુરોપ પ્રવાસ: ૧૫ થી ૨૦ મે દરમિયાન નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ થી ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ચાર યુરોપિયન દેશો—નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલી ની મહત્વપૂર્ણ સત્તાવાર મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ નોર્વેના ઓસ્લોમાં યોજાનારી ત્રીજી ઇન્ડિયા-નોર્ડિક સમિટ (India-Nordic Summit) માં પણ ભાગ લેશે. પીએમ મોદીના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને યુરોપિયન દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ સેક્ટરમાં સહયોગ વધારવાનો છે. વ
AMA ની અનોખી પહેલ: ગુજરાતી સિનેમા ઇકોસિસ્ટમને મજબૂત કરવા ફિલ્મ નિર્માતાઓનું મહામંથન
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા તેના કેમ્પસ ખાતે "ગુજરાતી સિનેમા પ્રોડ્યુસર્સ કાઉન્સિલ: એક સામૂહિક સંવાદ" નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સંજય ચક્રવર્તી અને જાણીતા ફિલ્મમેકર શ્રી અભિષેક જૈન દ્વારા પરિકલ્પિત આ પહેલમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી નિર્માતાઓ અને હિતધારકો એક મંચ પર આવ્યા હતા.
ઉનાળાની ગરમી વચ્ચે રાહતના સમાચાર: રાજ્યમાં ૫૯.૭૫% પાણીના જથ્થા સાથે જળાશયો સજ્જ
ગુજરાતમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદના કારણે ૩ મે ૨૦૨૬ ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ ૫૯.૭૫% એટલે કે ૫.૩૨ લાખ MCFT પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯.૦૪% જેટલો વધારે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૭૨.૩૩% જેટલું પાણી ઉપલબ્ધ છે.
પંજાબમાં ભગવંત માન સરકારે સર્વસંમતિથી જીત્યો વિશ્વાસ મત
પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સરકારે વિશ્વાસ મત સર્વસંમતિથી જીત્યો છે. 88 આપ વિધાયકોની હાજરીમાં સરકારે મજબૂત સંદેશ આપ્યો. 2027માં પણ પ્રચંડ જીતનો દાવો. રાષ્ટ્રપતિ પાસે દલ-બદલ કાયદો સખ્ત કરવાની માંગ.
પંજાબમાં 13 વર્ષ પછી ન્યૂનતમ મજૂરીમાં 15% વધારો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને મજૂર દિવસે શ્રમિકોને મોટું તોહફું આપ્યું છે. વિધાનસભાએ ન્યૂનતમ મજૂરીમાં 15 ટકા વધારાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કર્યો છે. આ વધારો સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના રજિસ્ટર્ડ શ્રમિકોને લાગુ પડશે.
પંજાબમાં સિંચાઈ ક્રાંતિ: CM માનની ભૂગર્ભ જળ બચાવવા ખેડૂતોને અપીલ
મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય, પંજાબમાં ખેતી માટે નહેરના પાણીનો ઉપયોગ વધારવા અને ભૂગર્ભ જળ બચાવવા માસ્ટર પ્લાન અમલી. વિગતો માટે વાંચો.
ભગવંત માનનો માસ્ટરસ્ટ્રોક: સતૌજમાં ₹14.63 કરોડના ખેલ સ્ટેડિયમનો શિલાન્યાસ
મુખ્યમંત્રી ભગવંત માને સતૌજમાં ₹14.63 કરોડના વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમનો પાયો નાખ્યો છે. પંજાબના યુવાધનને નશાથી દૂર રાખી ખેલકૂદ તરફ વાળવા આ મોટું પગલું ભરવામાં આવ્યું.
સ્પિકર કુલતાર સિંહ સંધવાંની કેજરીવાલ સાથે મુલાકાત: આપ અભેદ હોવાનો દાવો
પંજાબ વિધાનસભાના સ્પિકર કુલતાર સિંહ સંધવાંએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ભાજપની ચાલ સામે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે એકજૂથ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.
સાસંદ મલવિંદર સિંહ કંગે નવાંશહેરના ગામોમાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ
શ્રી આનંદપુર સાહિબના સાંસદ મલવિંદર સિંહ કંગે શહીદ ભગત સિંહ નગરમાં ₹33 લાખના વિકાસ કાર્યો ખુલ્લા મૂક્યા છે. ગામડાઓને શહેર જેવી સુવિધા આપવાનો તેમણે નિર્ધાર કર્યો.