મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12460 लेख
પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય 67,000 થી વધુ કર્મચારીઓ માટે સન્માન, સુરક્ષા અને કાયમી રોજગારનો માર્ગ ખોલે છે

પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય 67,000 થી વધુ કર્મચારીઓ માટે સન્માન, સુરક્ષા અને કાયમી રોજગારનો માર્ગ ખોલે છે

પંજાબમાં રોજગાર પ્રણાલીને વધુ પારદર્શક, સુરક્ષિત અને કર્મચારી-મૈત્રીપૂર્ણ બનાવવા તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં, પંજાબ સરકારે કરાર પ્રણાલી નાબૂદ કરવાનો અને 67,000 થી વધુ કરાર આધારિત કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
લીમખેડામાં રથયાત્રાના મુખ્ય માર્ગ પર ખાડા પડતાં ભક્તોમાં ભારે રોષ

લીમખેડામાં રથયાત્રાના મુખ્ય માર્ગ પર ખાડા પડતાં ભક્તોમાં ભારે રોષ

લીમખેડા નગરમાં ૧૬ જુલાઈએ નીકળનારી ૯મી રથયાત્રાના મુખ્ય માર્ગ ઝાલોદ રોડ પર ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ખાડા પડી જતાં તંત્ર સામે ભક્તોમાં ભારે આક્રોશ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
શિક્ષક રોનકભાઈ પટેલનો વિદાય સમારંભ: પ્રતાપપુરા શાળામાં ૨૧ વર્ષની સેવા બદલ સન્માન

શિક્ષક રોનકભાઈ પટેલનો વિદાય સમારંભ: પ્રતાપપુરા શાળામાં ૨૧ વર્ષની સેવા બદલ સન્માન

રેલ ફળીયા વર્ગ પ્રતાપપુરા શાળાના શિક્ષક શ્રી રોનકભાઈ પટેલનો ભવ્ય અને ભાવભીનો વિદાય સમારંભ યોજાયો. ૨૧ વર્ષની શૈક્ષણિક સેવાઓને ગૌરવભેર બિરદાવવામાં આવી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રાજપીપલા APMC ની ચૂંટણી મોકૂફ: ભાજપની આંતરિક જૂથબંધી ચર્ચામાં

રાજપીપલા APMC ની ચૂંટણી મોકૂફ: ભાજપની આંતરિક જૂથબંધી ચર્ચામાં

નર્મદા જિલ્લા મથક રાજપીપલા APMC ની ચૂંટણી મતદાનના ચાર કલાક પહેલાં મોકૂફ રખાતા ડિરેક્ટરો નારાજ. આદિવાસી અને બિન-આદિવાસી ચેરમેન પદ માટે ખેંચાતાણી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રાજુલાના ત્રણ ગામ માટે સર્વિસ રોડ અને માર્ગ સલામતી અંગે સંયુક્ત અભ્યાસ

રાજુલાના ત્રણ ગામ માટે સર્વિસ રોડ અને માર્ગ સલામતી અંગે સંયુક્ત અભ્યાસ

રાજુલાના કથીવદર, વિસળીયા અને હિંડોરાણા ગામે નેશનલ હાઈવે પર અકસ્માત નિવારવા NHAI, RTO અને પોલીસ વિભાગના અધિકારીઓએ સંયુક્ત સ્થળ મુલાકાત લીધી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રાજુલામાં GUDC ની નબળી કામગીરી: માર્ગ તૂટતાં ભ્રષ્ટાચારના આક્ષેપ

રાજુલામાં GUDC ની નબળી કામગીરી: માર્ગ તૂટતાં ભ્રષ્ટાચારના આક્ષેપ

રાજુલાના છતડીયા રોડ પર પાઇપલાઇન ખોદકામ બાદ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભાજપ અગ્રણી અને પાલિકાની ટીમે રજૂઆત કરતા RCM ના અધિકારી દોડી આવ્યા.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડેડાણ PHCમાં ડોક્ટર ગેરહાજર: તપાસમાં દારૂની ખાલી બોટલો મળી

ડેડાણ PHCમાં ડોક્ટર ગેરહાજર: તપાસમાં દારૂની ખાલી બોટલો મળી

અમરેલી જિલ્લાના ડેડાણ PHCમાં ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરીની ફરિયાદ બાદ તપાસ દરમિયાન પાર્કિંગ અને બાથરૂમમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જાફરાબાદમાં NDRF ની ટીમ દ્વારા માછીમારોને આપાતકાલીન માર્ગદર્શન

જાફરાબાદમાં NDRF ની ટીમ દ્વારા માછીમારોને આપાતકાલીન માર્ગદર્શન

જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી ખાતે NDRF ના ટીમ કમાન્ડર વસંત તિર્કી દ્વારા માછીમારોને વાવાઝોડા અને પૂર જેવી આપત્તિઓ સામે બચાવનું માર્ગદર્શન અપાયું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડાકોરમાં રણછોડરાયની ૨૫૪મી રથયાત્રા ૧૫ જુલાઈએ નીકળશે

ડાકોરમાં રણછોડરાયની ૨૫૪મી રથયાત્રા ૧૫ જુલાઈએ નીકળશે

યાત્રાધામ ડાકોરમાં અષાઢ સુદ એકમના રોજ શ્રી રણછોડરાય ભગવાનની ૨૫૪મી રથયાત્રા પુષ્ય નક્ષત્રમાં નીકળશે, જેને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મહીસાગરના સંતરામપુરમાં કેશ ક્રેડિટ કેમ્પ: સખી મંડળોને ૮૭.૭૦ લાખની લોન

મહીસાગરના સંતરામપુરમાં કેશ ક્રેડિટ કેમ્પ: સખી મંડળોને ૮૭.૭૦ લાખની લોન

ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા મહીસાગરના સંતરામપુર તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજીને મહિલા જૂથોને ૮૭.૭૦ લાખની લોન મંજૂર કરાઈ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
કચ્છમાં ચોમાસું લંબાયું: વીજ વિક્ષેપ અને ઘાસચારાની અછતથી ખેડૂતો ચિંતિત

કચ્છમાં ચોમાસું લંબાયું: વીજ વિક્ષેપ અને ઘાસચારાની અછતથી ખેડૂતો ચિંતિત

કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતાં અને તેજ પવનોને કારણે વીજ પુરવઠામાં વારંવાર વિક્ષેપ સર્જાતા ખેડૂતો અને માલધારીઓમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
કેશોદ લોહાણા મહાજન ની સાધારણ સભામાં ચૂંટણી યોજવા નિર્ણય

કેશોદ લોહાણા મહાજન ની સાધારણ સભામાં ચૂંટણી યોજવા નિર્ણય

શ્રી લોહાણા મહાજન કેશોદ ની સાધારણ સભામાં બંધારણ અનુસાર ૨૩ ઓગસ્ટ સુધીમાં પારદર્શક ચૂંટણી યોજી નવું ટ્રસ્ટ મંડળ રચવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ભરતભાઈ ભરવાડ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય બન્યા

ભરતભાઈ ભરવાડ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય બન્યા

Bharatbhai Bharwad ની દાહોદ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. આ નિમણૂકથી શૈક્ષણિક વિકાસને વેગ મળશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કર્યો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કર્યો

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જનસભાઓ યોજી વિકાસ કામોની સમીક્ષા કરી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડાંગના કોટબા ગામે ડેમના પાણીમાં ડૂબી જવાથી ૫ વર્ષના બાળકનું મોત

ડાંગના કોટબા ગામે ડેમના પાણીમાં ડૂબી જવાથી ૫ વર્ષના બાળકનું મોત

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કોટબા ગામે ૫ વર્ષીય માસૂમ આયુષ પવારનું ડેમના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા શાળામાં કીટ વિતરણ

શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા શાળામાં કીટ વિતરણ

શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા વણઝારી પ્રાથમિક સ્કુલના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કુલબેગ, કલરકીટ અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જૂનાગઢ ગિરનાર પર્વત પર સિંહ ૧૨ વર્ષના બાળકને ઉઠાવી ગયો

જૂનાગઢ ગિરનાર પર્વત પર સિંહ ૧૨ વર્ષના બાળકને ઉઠાવી ગયો

જૂનાગઢ ગિરનાર પર્વત પર વહેલી સવારે સિંહે ૫૦મા પગથિયાં પાસેથી ૧૨ વર્ષના બાળકને જંગલમાં ખેંચી લીધો. વન વિભાગને શોધખોળ દરમિયાન બાળકના અવશેષો મળ્યા.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે યોજાયો અન્નકૂટ

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે યોજાયો અન્નકૂટ

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ હનુમાનજી દાદાને કેરી, કેળાં અને તરબૂચ સહિત વિવિધ ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાયો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન

જુનાગઢ મહાનગરપાલિકા અને ALIMCO ના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ દિવ્યાંગો માટે સાધન સહાય અને UDID કાર્ડ અંગેનો વિશેષ કેમ્પ યોજાશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે શાળાના બાળકોની તપાસ કરાઈ

આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે શાળાના બાળકોની તપાસ કરાઈ

આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે પ્રાથમિક શાળાના બાળકો માટે વિશેષ હેલ્થ ચેકઅપ અને TiD રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય તપાસ હાથ ધરવામાં આવી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા