પોલિટિક્સ
1111 लेख
લીના મારિયા પોલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા
મની લોન્ડરિંગ કેસમાં લીના મારિયા પોલને જામીન મળ્યા. છેતરપિંડી કેસમાં મોટી રાહત છતાં જેલવાસ ચાલુ રહેશે. સંપૂર્ણ વિગત અને કોર્ટનો આદેશ અહીં વાંચો.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામ ચૂંટણી પરિણામો વચ્ચે તેમણે મતદારોના નામ કાપવા અંગે આકરા પ્રહારો કર્યા. જાણો કેજરીવાલે દિલ્હી અને બંગાળની સ્થિતિ અંગે શું મોટું નિવેદન આપ્યું.
મતદાન યાદીમાંથી આખી સોસાયટીના ૧૦૦૦ નામ ગાયબ: ચૂંટણી પ્રક્રિયા સામે ડૉ. કરન બારોટના સવાલો
આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કથિત ગેરરીતિઓ મુદ્દે સરકાર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૭૦૦થી વધુ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરીને લોકશાહીની હત્યા કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે એક આખી સોસાયટીના ૧૦૦૦ લોકોના નામ મતદાન યાદીમાંથી ગાયબ હોવાના કારણે તેઓ મતાધિકારથી વંચિત રહ્યા હતા.
બંગાળ અને આસામમાં મળેલી પ્રચંડ જીત પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા: જાણો તેમણે શું કહ્યું
પીએમ મોદીએ આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને પુડુચેરીમાં NDA ગઠબંધનની જીત પર ખુશી વ્યક્ત કરી. પાર્ટીની પ્રચંડ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા વાંચો.
Ratna Debnath West Bengal Election માં 56,000 મતે આગળ નીકડયાં
Ratna Debnath West Bengal Election માં પાણીહાટીથી 56,000 મતે આગળ છે. ભાજપની આ જીત બંગાળમાં મહિલા સુરક્ષા પર લોકમત સમાન સાબિત થઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં BJP ની ઐતિહાસિક જીત સાથે મમતા યુગનો અંત
પશ્ચિમ બંગાળમાં BJP એ બહુમતી મેળવી મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. જાણો બંગાળમાં કેમ પલટાયું સત્તાનું સમીકરણ અને શું રહ્યા કારણો.
જબલપુરના બરગી ડેમમાં ક્રુઝ પલટી: 4ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં સહેલાણીઓથી ભરેલી ક્રુઝ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 4 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે NDRF-SDRF દ્વારા બચાવ કામગીરી જારી છે.
કેન્દ્રનો મોટો નિર્ણય: ડિઝલ અને ATF પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ યથાવત
કેન્દ્ર સરકારે ડિઝલ અને ATF પરની નિકાસ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. નવા દરો 1 મેથી અમલી બનશે, જ્યારે પેટ્રોલ પરની ડ્યુટી શૂન્ય રાખવામાં આવી છે.
UPI ક્રાંતિ: વાર્ષિક ટ્રાન્ઝેક્શન 24,162 કરોડે પહોંચ્યા, ભારત વિશ્વમાં મોખરે
ભારતના UPI પ્લેટફોર્મે FY 2025-26માં 314 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો સાથે નવો ઇતિહાસ રચ્યો છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ભારત હવે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.
રાજ ઠાકરેની પુણેમાં ગર્જના: "મરાઠી ભાષા માટે મહારાષ્ટ્રીયોએ આક્રમક બનવું પડશે"
પુણેમાં રાજ ઠાકરેએ મરાઠી અસ્મિતા અને ભાષા મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ગુજરાતી સાઈનબોર્ડ અને રિક્ષાચાલકોની મરાઠી પ્રત્યેની ઉદાસીનતા પર પ્રહારો કર્યા.
મમતા બેનર્જીએ ભવાનીપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી; EVM સુરક્ષા મુદ્દે ચેતવણી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ EVMમાં છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. લોકશાહીના રક્ષણ માટે લડત આપવા તેમણે હાકલ કરી.
આપમાં સામેલ થયા ઘુમ્મણ ભાઈઓ: ભગવંત માને કરાવ્યું સભ્યપદ ગ્રહણ
મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં એડવોકેટ જીએસ ઘુમ્મણ અને જીપીએસ ઘુમ્મણ આપમાં જોડાયા છે. પંજાબના કાયદાકીય વર્તુળોમાં આ મોટા ફેરફારથી રાજકારણ ગરમાયું છે.
અકાલી દળનો બેવડો ચહેરો: ગેંગસ્ટરના પરિવારને રાજકીય રક્ષણ?
બલતેજ પન્નુએ અકાલી દળ પર ગેંગસ્ટરોને રાજકીય આશ્રય આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પંજાબની સુરક્ષા સાથે ખિલવાડ કરતા આ જોડાણનો પર્દાફાશ થયો છે. જાણો વિગતો.
ઝઘડિયા કાંડ: "પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે", ચૈતર વસાવાનો હુંકાર
ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. 3 FIR બાદ પણ શ્રમિકોના ન્યાય માટે જેલ જવા તૈયાર હોવાની જાહેરાત કરી.
ઝઘડિયા પ્લાન્ટ બ્લાસ્ટ: ચૈતર વસાવા પર પોલીસ સંકટ, ઈસુદાન ગઢવીના પ્રહાર
ઝઘડિયા કેમિકલ ફેક્ટરી દુર્ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. આદિવાસી નેતાને જેલમાં નાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ.
જામનગર: હેમંત ખવાનો જાદુ યથાવત, લાલપુર પંચાયત પર 'આપ'નો કબજો
જામનગરના લાલપુર અને જામજોધપુરમાં AAPની ભવ્ય જીત થઈ છે. ધારાસભ્ય હેમંત ખવાની લોકપ્રિયતા સામે ભાજપનું ગણિત નિષ્ફળ રહ્યું. જાણો પંચાયત ચૂંટણીના પરિણામોની વિગત.
ગુજરાતમાં AAPની ઐતિહાસિક કૂચ: ભાજપ-કોંગ્રેસ સિવાય સૌથી વધુ સીટોનો રેકોર્ડ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ ઐતિહાસિક પ્રદર્શન કરી 13 તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી છે. ગોપાલ ઇટાલિયાએ આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવ્યો.
અમિત ચાવડા: કોંગ્રેસના વિજયી ઉમેદવારો પ્રજાના હક્કોના રક્ષક બનશે
અમિત ચાવડાએ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવા બદલ જનતાનો આભાર માન્યો. ભ્રષ્ટાચારમુક્ત વહીવટ અને પારદર્શક શાસન માટે પક્ષની પ્રતિબદ્ધતા દોહરાવી છે.
ઇસુદાન ગઢવી: ગુજરાતમાં ‘આપ’નો ઉદય, 2027 માટે ક્રાંતિનો શંખનાદ
ઇસુદાન ગઢવીએ સ્થાનિક ચૂંટણીમાં 366 સીટો સાથે આપને મજબૂત વિકલ્પ ગણાવ્યો. ભાજપની તાનાશાહી સામે લડનારા 5,445 ઉમેદવારોને તેમણે ગુજરાતના ક્રાંતિવીર કહ્યા છે.
મનોજ સોરઠીયા: સુરતમાં ‘આપ’ મજબૂત વિપક્ષ, જનતાનો ફેંસલો સ્વીકાર્ય
મનોજ સોરઠીયાએ સુરત મહાનગરપાલિકાના પરિણામોને શિરોમાન્ય ગણાવ્યા. તેમણે સુરતની જનતાનો આભાર માની આગામી 5 વર્ષ મજબૂત વિપક્ષ તરીકે લડત ચાલુ રાખવાની ખાતરી આપી છે.