ગુજરાત
3501 लेख
માધવપુર ઘેડ: કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામના બીજા તબક્કામાં ₹43.72 કરોડના વિકાસ કાર્યો શરૂ, માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ થશે
રાજ્યના પવિત્ર- પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે, અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી વગેરે આધ્યાત્મિક તીર્થ સ્થળોનો ભારતભરમાં આવતા ભક્તો- યાત્રાળુઓ માટે ૩૬૦ ડિગ્રીથી સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.
ઉત્તરપ્રદેશના ધનેશ ગુપ્તાએ એકતાનગર ભારત પર્વમાં ₹60,000ની કમાણી કરી, પીએમ સ્વનિધિ લાભાર્થીને મળી નવી પ્રેરણા
ઉત્તરપ્રદેશના રહેવાસી ધનેશ કુમાર ગુપ્તાએ તાજેતરમાં એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં ભાગ લીધો હતો જે તેમના માટે એક યાદગાર અનુભવ બન્યો છે. તેઓ પીએમ સ્વનિધિના લાભાર્થી છે અને પરંપરાગત વાનગીઓનો સ્વાદ લોકો સુધી પહોંચાડે છે.
પાદરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીએ ભવ્ય યુનિટી માર્ચ, હજારોનો જનસેલાબ
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત આજે સાંજે વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી.
રમકડાંની થેલીમાં ₹1.44 કરોડનો ગાંજો! સુરત એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલર ઝડપાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ, DRI અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ₹1.44 કરોડનો હાઇડ્રોપેનિક (હાઇબ્રિડ) ગાંજો જપ્ત કરવામાં આવ્યો.
ગુજરાતમાં નકલી ચીઝનો મહાઘોટાળો – સુરતની મોટી ડેરીમાંથી ૯૦૦ કિલો જપ્ત
સુરતમાં આશરે ₹2 લાખની કિંમતનું 900 કિલો નકલી ચીઝ જપ્ત કરવામાં આવ્યું છે. શરીરમાં ધીમું ઝેર છોડતા સસ્તા રસાયણોનો ઉપયોગ કરીને ચીઝ તૈયાર કરવામાં આવી રહી હતી.
ગુજરાતમાં ચોંકાવનારો ઘટનાક્રમ! દરગાહના આંગણે મળ્યા ખતરનાક હથિયારો
ગીર સોમનાથમાં એક દરગાહમાંથી હથિયારોનો જથ્થો મળી આવ્યા બાદ પોલીસ ટીમો એલર્ટ પર છે. દરગાહના મુજાવરની પૂછપરછ કરવામાં આવી છે.
ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના સભ્યોએ લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત
ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના ૦૬ સભ્યોનું પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ શ્રી અભિષેક દેબરોય ઉપરાંત સમિતિના સભ્ય સર્વ શ્રી શંભુલાલ ચાકમાં, અંતરા સરકાર ડેબ, નંદિતા ડેબબારમા, બિરાજિત સિન્હા, અશોકેચંદ્ર મિત્રનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા દેવમોગરા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતાં.
સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-હરિદ્વાર દ્વિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટ કામ માટે મેગા બ્લૉકને લીધે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો માટે વધુમાં વાંચો.
SVIT Vasad માં BuzzTech 2025- 50 દિવસીય ઉદ્યોગસાહસ અને બિઝનેસ લોન્ચ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ
એસ.વી.આઈ.ટી., વસદના Research & Innovation Centre અને SSIP Cell દ્વારા તથા Information Technology વિભાગની સાથે મળીને “BuzzTech 2025” નામની 50 દિવસીય ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસ લોન્ચ ચેલેન્જનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓના કાચા વિચારોને વાસ્તવિક પ્રોડક્ટ અને ટકાઉ બિઝનેસ વેન્ચરમાં રૂપાંતરિત કરવાનો હતો.
અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ બાવન પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૧૫/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સભાગૃહ ખાતે પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ' અને 'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા હતા.
મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પેઈનનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત "મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પેઈન" આજે તારીખ 13 નવેમ્બર 2025ના રોજ દેસાઈ સંસ્કાર કેન્દ્ર, નડિયાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું.
પીએમ મોદી ૧૫ નવેમ્બરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે, ૨૦૨૭માં ટ્રાયલ શરૂ થશે
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતના વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
દુકાનદારે ઉધાર પર સિગારેટ આપવાની ના પાડતા યુવકે તેને નિર્દયતાથી માર માર્યો
સુરતમાં, એક યુવકે ઉધાર પર સિગારેટ આપવાની ના પાડતા દુકાનદારને માર માર્યો. પોલીસે તેની ધરપકડ કરી અને તેને માફી માંગવા માટે પણ દબાણ કર્યું.
ગુજરાતના નવસારીમાં એન્કાઉન્ટર! પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી
ધરપકડ કરાયેલા ચારમાંથી બે રાજસ્થાનના વતની છે અને હવે બિલિમોરામાં રહે છે, જ્યારે બાકીના હરિયાણા અને મધ્યપ્રદેશના છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હથિયારો વેચવા માટે મુંબઈ જઈ રહ્યા હતા.
ગુજરાતમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ ખુલાસો કર્યો. જાણો શું કહ્યું
ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા છે. ATSના DSP શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓનું નિશાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું લખનૌ મુખ્યાલય હતું.
ગાંધીનગર-જયપુર સ્ટેશન પુનઃવિકાસ કામ માટે બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનઃવિકાસ અને મોટા પાયે અપગ્રેડેશન કામને ધ્યાનમાં રાખીને 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસોનો બ્લૉક લેવામાં આવ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત
મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ ફોર્મનું વિતરણ. મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી.