ગુજરાત
3501 लेख
રાજપીપળામાં વીજ કંપનીની લાલિયાવાડી: કલાકો સુધી અંધારપટ છવાતા વેપારીઓ પાયમાલ
રાજપીપળા શહેરમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા દૂધ ડેરી, આઈસ્ક્રીમ અને ઝેરોક્ષના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વીજ કંપનીની ઢીલી કામગીરી સામે લોકરોષ.
ગોપાલ ઇટાલિયાના ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ: ગુનેગારોને બચાવવાનો પર્દાફાશ
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોરબી કાંડથી લઈ પાયલ ગોટી કેસ સુધી ભાજપ સરકાર દ્વારા ગુનેગારોને અપાતા 'ડિસ્કાઉન્ટ' અને પોલીસની ભૂમિકા પર મોટા ખુલાસા કર્યા છે.
ચાણસ્મા નાગરિક બેંકમાં ઈતિહાસ રચાયો: પ્રથમવાર મહિલા MD તરીકે લતાબેન પટેલની નિમણુંક
ચાણસ્મા નાગરિક બેંકના MD મહેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપતા લતાબેન યોગિનભાઈ પટેલને નવા મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. સ્ત્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ.
ગુજરાતમાં મિશન ડેઇલી વૉટર સપ્લાય: 103 શહેરોમાં દરરોજ પાણી
ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ 2025માં 92.97 MLD જળ અને 528 કિમી ટ્રાન્સમિશન વધારો – 103 શહેરોમાં દૈનિક પાણી, મિશન ડેઇલી વૉટર સપ્લાય.
ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોને નવી ઊર્જા: 3691 નવનિયુક્ત કાર્યકરોની તાલીમ પૂર્ણ
ગુજરાતમાં 3,691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન – આધુનિક શિક્ષણ, રમત-ગમત અને ડિજિટલ ટ્રેકિંગથી બાળ વિકાસને નવી ઊર્જા.
દોઢ સદીનો ભવ્ય વારસો: નોઘણવદર શાળાના ૧૫૦મા સ્થાપના દિવસની શાહી ઉજવણી
ભાવનગરના નોઘણવદર ખાતે કલેક્ટર મનિષ બંસલની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળાના 150 વર્ષ પૂર્ણ થતા ભવ્ય સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો.
સાવધાન! ઉત્તરાયણ પર પતંગરસિયાઓ માટે PGVCLની ચેતવણી: આ ભૂલ જીવલેણ બનશે
જૂનાગઢ PGVCL દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ અકસ્માત રોકવા કડક સૂચનાઓ જાહેર કરાઈ છે. વીજ તારમાં ફસાયેલી પતંગ કાઢવી જીવલેણ સાબિત થઈ શકે છે.
પાટણના સંગીત સાધકોનો સૂર રેલાયો: રાજ્ય કક્ષાએ મેળવી ભવ્ય સિદ્ધિ
સુરતમાં યોજાયેલ રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં પાટણની પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન મેળવી મેદાન માર્યું છે.
ગુજરાત યુનિવર્સિટી 74મો દીક્ષાંત સમારોહ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન
ગુજરાત યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પરિશ્રમ અને પ્રાકૃતિક ખેતી પર પ્રેરણાદાયી સંબોધન, 40,245 વિદ્યાર્થીઓને પદવી.
ગુજરાત પશુપાલક એવોર્ડ 2026: 565 પશુપાલકોને ₹91 લાખ પ્રોત્સાહન
ગુજરાતમાં 6 જાન્યુઆરીએ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ સમારોહ – 565 પશુપાલકોને ₹91 લાખ+ પ્રોત્સાહન, જીતુ વાઘાણી હસ્તે વિતરણ.
નર્મદા જિલ્લામાં ફૂલોની પ્રાકૃતિક ખેતી: ખેડૂતોની નવી દિશા
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન – ખેડૂતો કિચન ગાર્ડન અને ફૂલોની ખેતીને પ્રાથમિકતા આપી રહ્યા છે, આરોગ્ય અને આત્મનિર્ભરતા માટે.
મોરબી વૈશ્વિક સિરામિક હબ: ભારતની નિકાસમાં 90% હિસ્સો
મોરબી ગુજરાતનું વૈશ્વિક સિરામિક હબ – ભારતની નિકાસમાં 90% હિસ્સો, 9 લાખ રોજગાર, VGRCમાં વિશેષ પ્રદર્શન – સિરામિક-પોલીપેક વિકાસ.
ગુજરાતમાં કઠોળ ઉત્પાદન બમણું: આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું
ગુજરાતમાં 6 વર્ષમાં કઠોળ ઉત્પાદન બમણું થયું – 21.52 લાખ ટન, ચણા 15.63 લાખ ટન – આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું.
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFની મોટી કાર્યવાહી: 6 ઓટો જપ્ત
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFએ ઓટો ચાલકો સામે કાર્યવાહી કરી – c, મુસાફરોને રાહત.
રેલવે અપીલ: આદરજ મોટી-વિજાપુર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો
30 ડિસેમ્બર 2025ના રોજ આદરજ મોટી-વિજાપુર રેલ ખંડ પર 120 કિમી સ્પીડ ટ્રાયલ – ગેજ પરિવર્તન પૂર્ણ, રેલ ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો.
ચાંદલોડિયા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપન કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. વિગતો માટે વધુમાં વાંચો.
મંડળ રેલ પ્રબંધક અમદાવાદ દ્વારા સાબરમતી–કલોલ–મહેસાણા–પાલનપુર સેક્સનનું નિરીક્ષણ
ગુજરાતમાં રેલ સંરક્ષા અને વિકાસની દિશામાં નિરંતર આગળ વધી રહેલી ભારતીય રેલવે દ્વારા રેલ સંરક્ષા તથા આધારભૂત માળખાની મજબૂતી માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમા તારીખ 26.12.2025ના રોજ પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે વરિષ્ઠ રેલ અધિકારીઓ સાથે સાબરમતી–કલોલ–મહેસાણા–પાલનપુર રેલ વિભાગનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું.
GSRTCની નવી સુવિધા, એક્સપ્રેસ બસમાં ‘Food on Bus’ – ઓનલાઇન ઓર્ડર કરો
GSRTCની નવી સેવા Food on Bus: એક્સપ્રેસ બસમાં ઓનલાઇન પેક્ડ ફૂડ ઓર્ડર – અમદાવાદથી પાયલોટ પ્રોજેક્ટ, વિમાન-રેલવે જેવી સુવિધા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025નો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબિકા તાલુકા વસરાઈમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025નો પ્રારંભ કરાવ્યો – ₹858 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ.
આશિષ હળપતિની ઉજ્જવળ સિદ્ધિ, NCC મારફતે હિમાલય માઉન્ટેનિયરિંગ કોર્સમાં સિલેક્શન
શ્રી છોટુભાઈ પુરાણી કોલેજના વિદ્યાર્થી આશિષ હળપતિને હિમાલય માઉન્ટેનિયરિંગ કોર્સમાં પસંદગી – NCC મારફતે વિશિષ્ટ સિદ્ધિ, કોલેજ-શાળા પરિવારના અભિનંદન.