મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4064 लेख
ગીર સોમનાથનાં વડોદરા ઝાલા ખાતે ત્રણ દિવસનો 'યોગ શિક્ષણ' કેમ્પ યોજાયો

ગીર સોમનાથનાં વડોદરા ઝાલા ખાતે ત્રણ દિવસનો 'યોગ શિક્ષણ' કેમ્પ યોજાયો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' થીમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી, જિલ્લાના કુલ ૧૭૧ શિક્ષકોએ કર્યા વિવિધ યોગ અભ્યાસ.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડોદરામાં સતત ૧૦ માં વર્ષે ભગવાન જગન્નાથની અનોખી સ્માર્ટ રોબો રથયાત્રા નીકળી

વડોદરામાં સતત ૧૦ માં વર્ષે ભગવાન જગન્નાથની અનોખી સ્માર્ટ રોબો રથયાત્રા નીકળી

લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે મુખ્ય હેતુ, સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરીને ઊર્જા બચત કરવાની સાથે રથની રચના કરી  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા

વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા

નર્મદા જિલ્લામાં ૯ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં માન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્...

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
18 ગજરાજ..101 ટ્રક..30 અખાડા..ભગવાન જગન્નાથની રથયાત્રા સંતો-ભક્તો સાથે નીકળશે, 65 હજાર કિલો પ્રસાદનું વિતરણ કરાશે

18 ગજરાજ..101 ટ્રક..30 અખાડા..ભગવાન જગન્નાથની રથયાત્રા સંતો-ભક્તો સાથે નીકળશે, 65 હજાર કિલો પ્રસાદનું વિતરણ કરાશે

ફરી એકવાર રથયાત્રા અષાઢી બીજ એટલે કે અષાઢ મહિનાની દુજના દિવસે નીકળશે. આ વખતે 146મી રથયાત્રાની તૈયારીઓ એક મહિના અગાઉથી શરૂ થઈ ગઈ છે, જે અમદાવાદથી નીકળતી ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા છે. આવો જાણીએ કેવું છે તેનું ભવ્ય સ્વરૂપ?

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બિપોરજોય ચક્રવાત માટે ગુજરાત સરકારે કરેલા આગોતરા આયોજનથી  કેઝ્યુલીટી ‘ઝીરો’: ઋષિકેશભાઇ પટેલ

બિપોરજોય ચક્રવાત માટે ગુજરાત સરકારે કરેલા આગોતરા આયોજનથી કેઝ્યુલીટી ‘ઝીરો’: ઋષિકેશભાઇ પટેલ

અસરગ્રસ્ત નાગરિકોને રૂ.૧,૨૩,૮૨,૨૪૦ જેટલી કેશડોલ્સ ચૂકવાઈ, હજુ પણ ચૂકવણી કામગીરી પ્રગતિમાં, અસરગ્રસ્ત જિલ્લાઓના ૬૪૮૬ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો; ૫૭૫૩ ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરાઈ, પ્રભાવિત જિલ્લાઓના ૫૩ હજાર હેક્ટર બાગાયત પાક વિસ્તારમાં ૧૪,૮૮૭ જેટલા ફળપાક ઝાડ ઢળી પડ્યા હોવાનો  પ્રાથમિક અંદાજ, જેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મગફળીના પાકમાં સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવા ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર

મગફળીના પાકમાં સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવા ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર

ચાલુ ચોમાસું સીઝનમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યનાં ખેતી પાક-મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે મહદ અંશે જોવા મળતો હોય છે.વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૮૦૧૫૫૧ ઉપર સંપર્ક કરવો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રથયાત્રા દરમ્યાન પડી શકે છે વરસાદ, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી?

રથયાત્રા દરમ્યાન પડી શકે છે વરસાદ, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી?

અમદાવાદ શહેરમાં રથયાત્રા સમયે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજયમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદી માહોલ જામ્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
IMD એ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું, રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

IMD એ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું, રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

હવામાન દ્વારા દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. IMDએ કહ્યું કે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
દેડિયાપાડા ખાતે તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

દેડિયાપાડા ખાતે તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

દેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરી

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરી

બિપરજોય વાવાઝોડું શમી ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે હવાઈ સર્વે કર્યો હતો. આ દરમિયાન તેઓ ચક્રવાત પ્રભાવિત વિસ્તારના લોકોને મળવા પણ ગયા હતા અને તેમની સમીક્ષા કરી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા કલેક્ટર  શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક  યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે અધિકારીશ્રીઓને તાકિદ કરી રચનાત્મક સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડતા જિલ્લા કલેક્ટરશ્રી તેવતિયા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જીટીયુ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગોનું આયોજન કરાશે

જીટીયુ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગોનું આયોજન કરાશે

સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામ મેળવે તે અર્થે જીટીયુ દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને બોહળા પ્રમાણમાં લાભ મળશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી  સ્થિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી

વાવાઝોડાની અસરથી પડી ગયેલાં વૃક્ષોની સામે બમણાં વૃક્ષો વાવી, ગ્રીન કવર જાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરોધ, નુકસાનગ્રસ્ત વીજ થાંભલાઓનું પ્રાયોરિટી બેઈઝ પર રિસ્ટોરેશન કરાશે, પાણી પુરવઠા, રહેણાંક અને કોમ્યુનિકેશન ક્ષેત્ર માટેના વીજ પુરવઠાને પૂર્વવત કરવા અગ્રતા અપાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કેન્દ્ર સરકાર દ્વારા જીટીયુ જીએસપીની ઈન્સ્ટિટ્યૂશનલ ઈથિક્સ કમિટીને માન્યતા મળી

કેન્દ્ર સરકાર દ્વારા જીટીયુ જીએસપીની ઈન્સ્ટિટ્યૂશનલ ઈથિક્સ કમિટીને માન્યતા મળી

ગુજરાત એ ફાર્મા ક્ષેત્રનું હબ છે. ઈથિક્સ કમિટીને માન્યતાથી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અને રીસર્ચ માટે વિદ્યાર્થીઓ અને રીસચર્સને બહોળા પ્રમાણમાં લાભ થશે. પ્રો. ડૉ. પંકજરાય પટેલ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમદાવાદ રેલ મંડળ પર  રાજભાષા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ રેલ મંડળ પર રાજભાષા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન

આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ શ્રી તરૂણ જૈન દ્વારા અમદાવાદ મંડળ ની ત્રિમાસિક વેબ મેગેઝીન રાજભાષા આશ્રમ સૌરભના 43મા અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. દરેક ત્રિમાસિક આયોજિત કવિ/લેખકો ની જયંતિ ઉજવણી ના આયોજનની શ્રૃંખલામાં સાહિત્યકાર સુમિત્રાનંદન પંતની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર વડોદરાથી ફેઝ ૨ અને અન્ય  ૨૫ ઓનલાઇન અભ્યાસક્રમોનું લોકાર્પણ કર્યું

સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર વડોદરાથી ફેઝ ૨ અને અન્ય ૨૫ ઓનલાઇન અભ્યાસક્રમોનું લોકાર્પણ કર્યું

નવીન ડિજિટલ તાલીમ દ્વારા ૪.૫ લાખથી વધુ વિભાગીય કર્મચારીઓને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ્ય, ડાક કર્મયોગી પોર્ટલ હેઠળ વિવિધ ટપાલ  ભાગના તાલીમ કેન્દ્રો દ્વારા ઓનલાઇન કોર્સ તૈયાર કરવામાં આવ્યા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રીએ બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રીએ બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના લોકોને સુરક્ષા-સલામતિ-સાવચેતીના પગલાંમાં સહયોગ આપવા મુખ્યમંત્રીશ્રીનો ઓડિયો-વિડીયો વોટ્સઅપ મેસેજ કરવામાં આવ્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વાવાઝોડા પહેલા ભૂકંપથી હચમચી ગયેલી કચ્છની ધરતી, ગુજરાતમાં બિપરજોયને લઈને એલર્ટ

વાવાઝોડા પહેલા ભૂકંપથી હચમચી ગયેલી કચ્છની ધરતી, ગુજરાતમાં બિપરજોયને લઈને એલર્ટ

બુધવારે સાંજે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.5 હતી. આ પહેલા સાંજે લગભગ 4.15 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3.4 હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદા વધુ એક માસ માટે લંબાવાઈ

લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદા વધુ એક માસ માટે લંબાવાઈ

‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સચિવો પાસેથી  વિસ્તૃત વિવરણ મેળવતા ભૂપેન્દ્ર પટેલ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સચિવો પાસેથી વિસ્તૃત વિવરણ મેળવતા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી, આઠ જિલ્લાઓમાં કુલ ૩૭,૭૯૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર-૮૬૯ મીઠા અગરના ૬રર૯ અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા