ગુજરાત
4064 लेख
અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ
તાનારીરી ગાર્ડન ખાતે આયોજિત અનંત અનાદી વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ,ભારતના મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે, ડોક્યુમેન્ટરીના મુખ્ય સુત્રધાર મનોજ મુંતશિર શુક્લાની વિશેષ ઉપસ્થિતિ
જીસીએસ હોસ્પિટલમાં નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણી
જીસીએસ હોસ્પિટલમાં દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ લોકો કેન્સરની નિઃશુલ્ક ટ્રીટમેન્ટ લે છે. જેમાંથી જે દર્દીઓની કેન્સરની ટ્રીટમેન્ટથી તંદુરસ્ત થઈને ખુશીથી ઘરે પરત ગયા છે એમના માટે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં પાંચ વર્ષથી ઉપરની પડતર ખાતાકીય તપાસોને એક મહિનામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૂચના
રાજ્યમાં તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધીમાં ૧૨૫૦ કેસોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પાંચ વર્ષથી ઉપરના આ તમામ કેસોની ખાતાકીય તપાસ એક મહિનામાં પૂર્ણ કરવા સંબંધિત સચિવશ્રીઓને સૂચના આપવામાં આવી છે.
ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ
ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ, પોરબંદરથી અંદાજે ૧,૦૬૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે બિપરજોય વાવાઝોડું કેન્દ્રિત : હવામાન નિયામક મનોરમા મોહંતી
માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રાજ્યના 35000થી વધુ પુલોની સર્વેક્ષણ કામગીરી હાથ ધરાઈ
ચકાસણીમાં જોખમી જણાયેલ પૈકી ૧૨૧ની મરામત કામગીરી પૂર્ણ, જ્યારે ૧૧૬ પુલોનુ મજ્બુતીકરણ કરાશે
રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો: ઋષિકેશભાઈ પટેલ
વિવિધ સરકારી વીજ કંપનીની ૧૧૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ
વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા ૭૫ યોગ શિબિર અને સ્પર્ધાઓનું આયોજન
ભારત સરકારના આયુષ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના નિયામક, આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના નિર્દેશનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરાના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષની થીમ “YOGA FOR HUMANITY” ને ધ્યાને લઈ પ્રોટોકોલ અને સૂચનાઓને અનુસરી યોગ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ
વડોદરા જિલ્લામાં ૧૯,૨૭૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી
૧૦ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા આવી રહી છે,જિલ્લામાં ૩૫૦૬૧ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમબદ્ધ કરાયા
રાજ્યના ૮ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાન-ર૦ર૩ ની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા અને 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે,મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનનો જાયજો મેળવ્યો
“વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય”
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને મળશે લાભ,ખેતતલાવડીનું પાણી ખેતીમાં જ વાપરતા હશે ત્યાં વીજ જોડાણ અપાશે
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ છે. જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૯,૫૬૪ લાભાર્થીઓને રૂ.૩૫.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫,૫૫૬ લાભાર્થીઓને રૂ. ૫૬.૭૪ કરોડની સહાય ચુકવાઈ છે.
આણંદ જિલ્લામાં રહેતા કેન્સરના દર્દીઓ માટે શુભ સમાચાર
સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે પ્રથમ દર્દી પેટલાદ શહેરના રહેવાસીને કીમોથેરાપીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી
બાગાયતદાર ખેડૂત મિત્રોને બદલાતા વાતાવરણ (વાવાઝોડું/વરસાદ) ધ્યાને પગલાં લેવા અનુરોધ
હવામાન વિભાગ દ્વારા તેમજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા કૃષી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાનું મૌસમ પુર્વાનુમાન બહાર પાડવામાં આવતું હોય છે. જેને આધારે ભારે પવન અને વરસાદની આગાહી માટે નીચે મુજબના પગલાં લેવા સૌ ખેડુત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ઓરિએન્ટેશન અંગે બેઠક યોજાઈ
બેઠકમાં પોષણ-આરોગ્ય અને શિક્ષણ વિષયો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઇ
નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને
અદ્યતન હાઈટેક લેબોરેટરીઝ , રીસર્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી વિવિધ પ્રવૃત્તિઓને કારણોસર NIRF રેન્કિંગમાં જીટીયુ-જીએસપી સ્થાન પામ્યું છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવે છે.
આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : આચાર્ય દેવવ્રત
મે મહિનામાં જ ૪,૨૬,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી : ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘરઆંગણે અપાતી તાલીમ પદ્ધતિની સફળતા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે તા. ૧ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન
સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા-માઉન્ટ આબુ ખાતે ટૂંક સમયમાં જ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે: આગામી તા. ૩૦ જૂન સુધી અરજી કરી શકાશે
પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત
પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવાશે, કાંકરિયા, અમદાવાદ દેશનું સૌપ્રથમ FSSAI માન્ય 'ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ', રાજ્યમાં હાલ ૮ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ બર્નિંગ જર્મની માટે મનો દિવ્યાંગ ખેલાડી સોહમ રાજપુત અને કોચ તરીકે ડૉ.વિકાશ અગ્રવાલની પસંદગી
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ બર્લિન જર્મની ખાતે યોજાનાર છે ગુજરાતના ૧૨ મનો દિવ્યાંગ રમતવીરો, ૨ યુનિફાઈડ ખેલાડી અને ૧૦ કોચનું ચયન થયું છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે મનો દિવ્યાંગો માટેનું સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ નું જર્મની ખાતે આગામી તારીખ ૧૭&n
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મેંગલુરુના વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને મેંગલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. મંડળ રેલવે પ્રવક્તા ના મુજબ આ ટ્રેનની વિગતો વિષે વધુ જાણો