મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

453 लेख
બૂથ અને મતગણતરી એજન્ટો માટેના નિયમોમાં વિવાદાસ્પદ ફેરફાર: AAP નેતા સાગર રબારીએ ઉઠાવ્યા ગંભીર સવાલો

બૂથ અને મતગણતરી એજન્ટો માટેના નિયમોમાં વિવાદાસ્પદ ફેરફાર: AAP નેતા સાગર રબારીએ ઉઠાવ્યા ગંભીર સવાલો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાગર રબારીએ આક્ષેપ કર્યો છે કે પરિપત્રમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને બૂથ અને મતગણતરી એજન્ટ બનવાની છૂટ આપીને ભાજપ અસામાજિક તત્ત્વો દ્વારા મતદાન પ્રભાવિત કરવા માંગે છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ઈસુદાન, ચૈતર અને ગોપાલની ત્રિપુટીએ ગજવ્યું ગુજરાત, હવે ફેંસલો જનતાના હાથમાં

ઈસુદાન, ચૈતર અને ગોપાલની ત્રિપુટીએ ગજવ્યું ગુજરાત, હવે ફેંસલો જનતાના હાથમાં

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ ના પ્રચારના અંતિમ દિવસે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જનતાને સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે આ વખતે આમ આદમી પાર્ટીના ૬૦૦૦ થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે અને સમાજસેવાની ભાવના ધરાવે છે. ગોપાલ ઇટાલિયાએ મતદારોને મતદાનની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે ૨ વખત અને શહેરોમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાના પેનલ ઉમેદવારો માટે ૪ વખત ઝાડુ (AAP) નું બટન દબાવવું પડશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેતરપિંડી અને ખોટા ચેકોના આતંક સામે AAP મેદાનમાં: ગોપાલ ઇટાલિયાનો હુંકાર

ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેતરપિંડી અને ખોટા ચેકોના આતંક સામે AAP મેદાનમાં: ગોપાલ ઇટાલિયાનો હુંકાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે સુરતના ચોક્સી બજાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ડાયમંડ બુર્સના આયોજનમાં વેપારીઓની અવગણના અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં વધતી છેતરપિંડીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુરતને વૈશ્વિક કનેક્ટિવિટી અને જ્વેલરી ઉદ્યોગ માટે વિશેષ સુવિધાઓ આપવાનું વિઝન રજૂ કર્યું હતું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ભારે ગરમી છતાં AAPના કાર્યકર્તાઓનો જોશ હાઈ: મનિષ સિસોદિયાએ રાજકોટ ગજવ્યું

ભારે ગરમી છતાં AAPના કાર્યકર્તાઓનો જોશ હાઈ: મનિષ સિસોદિયાએ રાજકોટ ગજવ્યું

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી મનિષ સિસોદિયાએ રાજકોટના સોરઠીયાવાડી સર્કલથી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભયંકર ગરમીમાં પણ કાર્યકર્તાઓ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગમે તેટલી ગોળીઓ ચલાવો, AAP ઉનામાં પૂરી તાકાતથી લડશે: પ્રવીણ રામનો હુંકાર

ગમે તેટલી ગોળીઓ ચલાવો, AAP ઉનામાં પૂરી તાકાતથી લડશે: પ્રવીણ રામનો હુંકાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. AAP પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે હોસ્પિટલ પહોંચી ઘાયલ ઉમેદવારની મુલાકાત લીધી અને ભાજપના નેતાઓ પર આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
AAP નેતા મનીષ સિસોદિયાની રાજકોટમાં પત્રકાર પરિષદ, કર્યા ભાજપ પર પ્રહાર

AAP નેતા મનીષ સિસોદિયાની રાજકોટમાં પત્રકાર પરિષદ, કર્યા ભાજપ પર પ્રહાર

રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતા હવે ભાજપની તાનાશાહી અને ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે અને આ વખતે AAP ને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ભાજપના રોડ શો ફ્લોપ, એટલે હવે ગંદી રાજનીતિ શરૂ : યોગેશ જાદવાણીનો આકરો પ્રહાર

ભાજપના રોડ શો ફ્લોપ, એટલે હવે ગંદી રાજનીતિ શરૂ : યોગેશ જાદવાણીનો આકરો પ્રહાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપના ષડયંત્રો સામે ગુજરાતની પ્રજાને જાગૃત રહેવા અપીલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપની સભાઓ અને રોડ શો ફ્લોપ જતાં હવે તે હતાશામાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા બનાવેલા ખોટા વિડિયો અને ઓડિયો ફેલાવી AAP ના નેતાઓને બદનામ કરવાનો પ્રયાસ કરશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પ્રજા માટે અમારા ઉમેદવારો ગોળીઓ ખાય છે: ઉનામાં અજય બાંભણીયા પર હુમલાથી ઈસુદાન ગઢવી લાલઘૂમ

પ્રજા માટે અમારા ઉમેદવારો ગોળીઓ ખાય છે: ઉનામાં અજય બાંભણીયા પર હુમલાથી ઈસુદાન ગઢવી લાલઘૂમ

દેવભૂમિ દ્વારકા અને ઉનાના રાજકીય માહોલમાં AAP ઉમેદવાર અજય બાંભણીયા પર થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયો સંદેશ દ્વારા આક્ષેપ કર્યો છે કે ઉનામાં આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનતી અટકાવવા માટે ભાજપ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સુરતના પુણાગામમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર: "ભાજપને હરાવવામાં કોઈ મહાનતા નથી, કામ કરીને બતાવો"

સુરતના પુણાગામમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર: "ભાજપને હરાવવામાં કોઈ મહાનતા નથી, કામ કરીને બતાવો"

સુરતના પુણાગામ ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના ૩૦ વર્ષના શાસનને નિષ્ફળ ગણાવી પાટીદાર સમાજના ઉત્કર્ષ અને શિક્ષણ-સ્વાસ્થ્યના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વરાછા, કતારગામ અને પૂણા વિસ્તારની સોસાયટીઓના દસ્તાવેજ તેમજ સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવા પાયાના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદમાં પરિવર્તનનો પવન: અમરાઈવાડીની વિજય વિશ્વાસ સભામાં ઉમટ્યું માનવ મહેરામણ

અમદાવાદમાં પરિવર્તનનો પવન: અમરાઈવાડીની વિજય વિશ્વાસ સભામાં ઉમટ્યું માનવ મહેરામણ

અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર માટે અમરાઈવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. AAP ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે ભાજપના ૩૦ વર્ષના શાસનને ભ્રષ્ટ ગણાવી પરિવર્તન માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે ઉમેદવારો પર દબાણ અને ડર છતાં જનતા હવે AAPને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડો. કરન બારોટ એ અમરાઈવાડીમાં પ્રચંડ જનસભા સંબોધી

ડો. કરન બારોટ એ અમરાઈવાડીમાં પ્રચંડ જનસભા સંબોધી

ડો. કરન બારોટ (Dr. Karan Barot) એ અમરાઈવાડીમાં ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારને સાફ કરવા હાકલ કરી. પરિવર્તન માટે AAPને મત આપવા અપીલ. વધુ જાણવા માટે વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગોપાલ ઇટાલીયા એ સુરતમાં ભવ્ય રોડ-શો યોજ્યો

ગોપાલ ઇટાલીયા એ સુરતમાં ભવ્ય રોડ-શો યોજ્યો

ગોપાલ ઇટાલીયા (Gopal Italia) એ સુરતમાં ભાજપના 30 વર્ષના શાસન સામે સવાલો ઉઠાવ્યા. પરિવર્તન માટે AAP ને મત આપવા અપીલ. સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
AAP ના ઉમેદવારો પર દબાણ છતાં ક્રાંતિ અટકશે નહીં: દરિયાપુરમાં ગોપાલ રાયનું વિસ્ફોટક નિવેદન

AAP ના ઉમેદવારો પર દબાણ છતાં ક્રાંતિ અટકશે નહીં: દરિયાપુરમાં ગોપાલ રાયનું વિસ્ફોટક નિવેદન

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરિયાપુર (વોર્ડ નં. ૧૭) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAP ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ આ સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. તેમણે ઉમેદવારો પર થતા દબાણ છતાં ક્રાંતિ ચાલુ રાખવા હાકલ કરી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"પંજાબમાં 8 કલાક મફત વીજળી તો ગુજરાતમાં કેમ નહીં?": ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ગજવ્યું

"પંજાબમાં 8 કલાક મફત વીજળી તો ગુજરાતમાં કેમ નહીં?": ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ગજવ્યું

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 'વિજય વિશ્વાસ સભા' અને ભવ્ય બાઈક રેલી યોજી હતી. તેમણે ભાજપના ૩૦ વર્ષના શાસનમાં જર્જરિત રોડ રસ્તા અને ખેડૂતોની પાયમાલીના મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
AAP સાંસદ સંજય સિંહે દાહોદ અને મહીસાગરમાં સભાઓ ગજવી

AAP સાંસદ સંજય સિંહે દાહોદ અને મહીસાગરમાં સભાઓ ગજવી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને સાંસદ સંજય સિંહે ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભવ્ય ચૂંટણી સભાઓ યોજી હતી. લિમેખડા, સંતરામપુર અને દાહોદ વોર્ડ નંબર ૪ માં ઉમટેલી જનમેદનીને સંબોધતા તેમણે ભાજપના ૩૦ વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મનસુખ માંડવિયાના નિવેદનથી વિવાદ: પાટીદાર સમાજ અને ભાજપના સંબંધો પર AAP ના આકરા સવાલ

મનસુખ માંડવિયાના નિવેદનથી વિવાદ: પાટીદાર સમાજ અને ભાજપના સંબંધો પર AAP ના આકરા સવાલ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સુરતના વરાછામાં પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે "નાભિ-નાડીના સંબંધ" હોવાનું નિવેદન આપતા આમ આદમી પાર્ટીએ વળતો પ્રહાર કર્યો છે. AAP પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે પાટીદાર સમાજનો માત્ર ઉપયોગ કર્યો છે. તેમણે ભૂતકાળના આંદોલન, 14 પાટીદાર યુવાનોના મોત અને ઘરોમાં થયેલી તોડફોડની યાદ અપાવી ભાજપને "સત્તાની ભૂખી" ગણાવી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સુરતના વરાછા રોડ વિસ્તારમાં AAPનો ભવ્ય રોડ શો યોજાયો

સુરતના વરાછા રોડ વિસ્તારમાં AAPનો ભવ્ય રોડ શો યોજાયો

આમ આદમી પાર્ટી (AAP) એ સુરતના વરાછા રોડ વિસ્તારમાં એક ભવ્ય 'વિજય વિશ્વાસ યાત્રા' (વિજય અને વિશ્વાસ માર્ચ)નું આયોજન કર્યું. AAP ના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી, મનીષ સિસોદિયા; વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા; અને પ્રદેશ મહાસચિવ (સંગઠન) અને મજબૂત SMC વોર્ડ નંબર 4 ના ઉમેદવાર, મનોજ સોરઠિયાએ આ ભવ્ય 'વિજય વિશ્વાસ યાત્રા'માં હાજરી આપી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડેડીયાપાડામાં સંજય સિંહની ગર્જના: "ચૈતર વસાવાને જેલમાં નાખનારાઓ પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું"

ડેડીયાપાડામાં સંજય સિંહની ગર્જના: "ચૈતર વસાવાને જેલમાં નાખનારાઓ પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું"

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભામાં સંજય સિંહે ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા પોલીસ કેસ અને જેલવાસને ભાજપની તાનાશાહી ગણાવી વ્યાજ સાથે હિસાબ લેવાની ચીમકી આપી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ચૈતર વસાવાની વિજય વિશ્વાસ સભા: આદિવાસી હકો માટે લડતનું એલાન, ભાજપ પર પ્રહાર

ચૈતર વસાવાની વિજય વિશ્વાસ સભા: આદિવાસી હકો માટે લડતનું એલાન, ભાજપ પર પ્રહાર

ચૈતર વસાવાની વિજય વિશ્વાસ સભા મહિસાગર અને પંચમહાલમાં યોજાઈ. આદિવાસી અધિકારો અને બંધારણના રક્ષણ માટે ચૈતર વસાવાએ ભાજપ સરકારને આડેહાથ લીધી. વાંચો વિગત.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા: ધાંગધ્રામાં ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર

ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા: ધાંગધ્રામાં ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર

ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા ધાંગધ્રાના નરીચાણા અને ચરડવામાં યોજાઈ. ખેડૂતોના પાણી અને ભાવ મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને આડેહાથ લીધી. વાંચો વિગત.

Kalpesh Kosti · એક મહિનો પેહલા