આપ ન્યૂઝ
308 लेख
સુરતમાં દૂષિત પાણીના મુદ્દે પાયલ સાકરીયાનો ભાજપ મેયર પર હુમલો
સુરતમાં 4600+ દૂષિત પાણી સેમ્પલ ફેલ – AAP પાયલ સાકરીયાએ ભાજપ મનપા અને મેયર પર આકરા પ્રહાર, મેટ્રો ખોદાણ અને બેદરકારીના આરોપ.
ચૈતર વસાવા આંદોલન જીત: નાઇટ્રેક્સ કંપનીએ કામદારોની માંગ માની
ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાના આંદોલનનો સુખદ અંત – નાઇટ્રેક્સ કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી, પગાર વધારો અને કાયમી નોકરીની ખાતરી.
ગુજરાત કામદાર આંદોલન: ચૈતર વસાવા ધરણા બીજા દિવસે ચાલુ
AAP ધારાસભ્ય ચૈતર વસાવા 24 કલાકથી ઝઘડિયા GIDCમાં ધરણા પર – કામદારોને PF, ગ્રેજ્યુઇટી અને કાયમી કરવાની માંગ, અનિશ્ચિતકાળ આંદોલનની ચેતવણી.
મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા.
કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનું મોત, આંદોલન ચીમકી : બ્રિજરાજ સોલંકી
વડોદરા કોર્પોરેશન બેદરકારીથી યુવાન મોત થયું. AAP બ્રિજરાજ સોલંકીએ ગેટ કૂદી આવેદન આપ્યું, અધિકારી સસ્પેન્ડ અને 5 કરોડ વળતર માંગ કરી.
નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદ: ચૈતર વસાવા AAPએ અસરગ્રસ્તોને મળ્યા, એકજુટતાનું આહ્વાન
નર્મદા જિલ્લા સાગબારા જંગલ જમીન અને ઉકાઈ ડેમ સોલાર પ્રોજેક્ટ અસરગ્રસ્તોને ચૈતર વસાવા AAPએ મુલાકાત લીધી – એકજુટતા અને ગાંધીનગર કાર્યક્રમ આહ્વાન.
સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી
“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.”
GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા
GTUમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ વાઇસ ચાન્સેલરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી.
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
અમદાવાદમાં એક વ્યક્તિ પર વ્યાજખોરોનો ચાકુ-તલવારથી જીવલેણ હુમલો, AAP નેતા ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ પર સાધ્યું નિશાન.
ચિકદા તાલુકામાં ચૈતર વસાવાની મુલાકાત, PSI-કોન્સ્ટેબલ ભરતી માટે યુવાનોને પ્રેરણા આપી
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનોને મળી પ્રોત્સાહન આપ્યું – ગ્રાઉન્ડ, લાઇબ્રેરી વિકસાવવાનું વચન.
ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.
જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર
AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.
ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો
AAP યુવા નેતા ડો. કરન બારોટે ભાજપ પર આરોપ – પોલીસ-બુટલેગર ટાઇઅપ સ્કીમ, દારૂ કાળો ધંધો, મોટા નેતાઓનો સપોર્ટ. ગુજરાત જનતા જાગશે.
અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી. ખેડૂતોનો અવાજ બન્યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા.
જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.
AAPના વધતા જનસમર્થનથી ખોટા સમાચાર, કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી
AAPના કચ્છ પ્રમુખ કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી – મારા વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવાયા, ક્રિમિનલ સાથે કોઈ સંબંધ નથી, મીડિયા પર લીગલ એક્શન.
સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર
ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP
હાઈડ્રો પ્રોજેક્ટથી આદિવાસી જમીન છીનવાશે તો ઉગ્ર વિરોધ : ચૈતર વસાવા
સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાના ભાજપ પર આરોપ – મોદી કાર્યક્રમમાં આદિવાસી ગ્રાન્ટ ઉડાવી, જમીન છીનવવા વિરોધ.
ઇસુદાન ગઢવીનો તીખો આરોપ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, ખેડૂતો અને મહિલાઓ પરેશાન
રાજકોટમાં ગુજરાત જોડો જનસભામાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યા – ખેડૂત અત્યાચાર, મોંઘવારી, પોલીસ પગાર. IPS-IAS સંપત્તિ લિસ્ટનો ઉલ્લેખ.
પંજાબમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ગુજરાતમાં પણ ઐતિહાસિક પરિણામ આવશે
પંજાબ પંચાયતમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ડ્રગ્સ ફ્રી, મફત વીજળીની જીત. ગુજરાતમાં પણ કામની સરકાર બનશે.