મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

453 लेख
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા: કેશોદમાં પરિવર્તનનો હુંકાર, જનતાને અપીલ

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા: કેશોદમાં પરિવર્તનનો હુંકાર, જનતાને અપીલ

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા કેશોદમાં યોજાઈ. પ્રવીણ રામે જનતાને 'એક તક' આપવા અને સ્થાનિક સ્તરે પરિવર્તન લાવવા આહવાન કર્યું. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા: વિસાવદરમાં ખેડૂતોનો હુંકાર

ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા: વિસાવદરમાં ખેડૂતોનો હુંકાર

ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને વીજળી બિલના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર. પરિવર્તન માટે AAP ને સમર્થન આપવા અપીલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગુજરાતની જનતા ભાજપથી કંટાળી, બદલાવ માટે તૈયાર: મનોજ સોરઠિયા

ગુજરાતની જનતા ભાજપથી કંટાળી, બદલાવ માટે તૈયાર: મનોજ સોરઠિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે ગૃહમંત્રીની ભાષા લોકતાંત્રિક મર્યાદા બહારની છે અને રાજ્યમાં ગુનેગારો તથા ડ્રગ્સ માફિયાઓ પોલીસના ડર વગર ફરી રહ્યા છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર | ગરૂડેશ્વરમાં આપનું જનસંપર્ક અભિયાન

ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર | ગરૂડેશ્વરમાં આપનું જનસંપર્ક અભિયાન

ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર ગરૂડેશ્વર તાલુકામાં તેજ બન્યો. સ્થાનિક પ્રશ્નો અને પરિવર્તન માટે આપની અપીલ. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદ એક્સપ્રેસ પર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા | ઈકોઝોન મુદ્દે ભાજપ પર પ્રહાર

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા | ઈકોઝોન મુદ્દે ભાજપ પર પ્રહાર

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા દ્વારા જૂનાગઢના ખેડૂતોને જાગૃત કરાયા. ઈકોઝોન અને મિલકત બચાવવા આપને મત આપવા અપીલ. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા: ભાવનગરમાં જનતાનો ભારે પ્રતિસાદ

બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા: ભાવનગરમાં જનતાનો ભારે પ્રતિસાદ

બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા દ્વારા ભાજપના શાસન સામે પરિવર્તનનું આહવાન. ભાવનગરના વિકાસ માટે આપને મત આપવા અપીલ. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટીના ગોપાલ રાયની બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ

આમ આદમી પાર્ટીના ગોપાલ રાયની બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ

આમ આદમી પાર્ટી ના ગોપાલ (Aam Aadmi Party Gopal Rai) રાયે બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજી. પરિવર્તન માટે આપને મત આપવા અને ઝાડુંને વિજયી બનાવવા જનતાને અપીલ કરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટી સાગર રબારીની વિજય વિશ્વાસ સભા

આમ આદમી પાર્ટી સાગર રબારીની વિજય વિશ્વાસ સભા

આમ આદમી પાર્ટી સાગર (Aam Aadmi Party, Sagar Rabari) રબારીએ ગુજરાતમાં વિજય વિશ્વાસ સભા યોજી. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને પરિવર્તન લાવવા માટે આપને મત આપવા અપીલ કરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ તેની ઉજવણી કરવી એ એક શર્મનાક બાબત: ઈસુદાન ગઢવી

લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ તેની ઉજવણી કરવી એ એક શર્મનાક બાબત: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકશાહીની હત્યા કરીને તેની ઉજવણી કરવી એ શરમજનક બાબત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે લાલચ, ધમકી અને અપહરણ દ્વારા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવાયા છે, જે લોકતંત્ર માટે જોખમી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગોપાલ રાયનો હુંકાર: સુરતના નાગરિકોને SMC માં મળશે 9 મૂળભૂત અધિકારોની ગેરંટી

ગોપાલ રાયનો હુંકાર: સુરતના નાગરિકોને SMC માં મળશે 9 મૂળભૂત અધિકારોની ગેરંટી

આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ‘આપનું અધિકાર પત્ર’ લોન્ચ કર્યું છે. આ અધિકાર પત્રમાં સુરતની જનતાને 9 મૂળભૂત અધિકારો આપવાનું વચન અપાયું છે, જેમાં ઘર વેરો અડધો કરવો, પાણી અને પ્રોફેશનલ વેરો માફ કરવો તેમજ પાણીના મીટરો નાબૂદ કરવા જેવી મહત્વની જાહેરાતો સામેલ છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સાગબારાના બજારમાં ચૈતર વસાવાનો જનસેલાબ: AAP ને જીતાડવા ધારાસભ્યએ શરૂ કર્યો ડોર-ટુ-ડોર પ્રચાર

સાગબારાના બજારમાં ચૈતર વસાવાનો જનસેલાબ: AAP ને જીતાડવા ધારાસભ્યએ શરૂ કર્યો ડોર-ટુ-ડોર પ્રચાર

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા બજાર અને આસપાસના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરીને જનતા સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ: સાગર રબારીએ ભાજપની 'કૂટનીતિ'ને કરી ખુલ્લી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ: સાગર રબારીએ ભાજપની 'કૂટનીતિ'ને કરી ખુલ્લી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ડો. કરન બારોટની પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ કરાયો છે સુરત, કચ્છ, થરાદ અને મહેસાણાના ઉમેદવારોને ખોટા કેસોમાં સંડોવવાની અને ફોર્મ પાછા ખેંચવા દબાણ કરવાની ઘટનાઓ સામે આવી છે. સાગર રબારીએ જણાવ્યું કે ભાજપ પોતાના કૌભાંડો અને કમિશન બચાવવા માટે લોકશાહીનું ગળું ઘોંટી રહી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટીની જનસભા: રાજકોટમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

આમ આદમી પાર્ટીની જનસભા: રાજકોટમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

આમ આદમી પાર્ટીની જનસભા અને પ્રભારી ગોપાલ રાય દ્વારા રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપ સજ્જ. વધુ વાંચો વિગતો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આમ આદમી પાર્ટીની જનસભા: સુરતમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર

આમ આદમી પાર્ટીની જનસભા: સુરતમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર

આમ આદમી પાર્ટીની જનસભામાં ગોપાલ ઇટાલિયાએ સુરતના વિકાસ અને શિક્ષણ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા. પરિવર્તન માટે આપને વિજયી બનાવવા અપીલ કરી. વધુ વાંચો અહીં.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગોપાલ ઇટાલિયાએ કર્યો ઓડિયો ક્લિપનો ખુલાસો

ગોપાલ ઇટાલિયાએ કર્યો ઓડિયો ક્લિપનો ખુલાસો

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને યોગેશ જાદવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ અને ભાજપ વચ્ચેના સેટ્ટિંગનો પર્દાફાશ કર્યો છે. ઉમેદવારોને ધમકાવવા મુદ્દે ઓડિયો જાહેર કરાયો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં 'બહુ થયું, બદલીને રહીશું' કેમ્પેન લોન્ચ કર્યું

ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં 'બહુ થયું, બદલીને રહીશું' કેમ્પેન લોન્ચ કર્યું

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મેગા પ્રચાર કેમ્પેન લોન્ચ કર્યું છે. તેમણે જનતાને પરિવર્તન લાવવા અપીલ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જાણો શું છે બેઅદબી રોકવા પંજાબ કેબિનેટનો મોટો નિર્ણય

જાણો શું છે બેઅદબી રોકવા પંજાબ કેબિનેટનો મોટો નિર્ણય

મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં પંજાબ કેબિનેટે બેઅદબી રોકવા માટે કડક કાયદાને મંજૂરી આપી છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાન પર હવે આજીવન કેદ થશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
બલતેજ પન્નુનો નાયબ સિંહ સૈની પર પ્રહાર

બલતેજ પન્નુનો નાયબ સિંહ સૈની પર પ્રહાર

પંજાબ આપના મીડિયા ઈન્ચાર્જ બલતેજ પન્નુએ હરિયાણાના સીએમ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે હરિયાણાની આરોગ્ય સેવાઓને વેરવિખેર ગણાવી પંજાબના મોડલની પ્રશંસા કરી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જનતા રાહ જોઈને બેઠી છે, સુરતમાં ઝાડું ચાલવાનું છે: ગોપાલ ઇટાલિયા

જનતા રાહ જોઈને બેઠી છે, સુરતમાં ઝાડું ચાલવાનું છે: ગોપાલ ઇટાલિયા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં વોર્ડ નં. 4 ના નામ ગાયબ છે, કારણ કે ત્યાં AAP ના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા ચૂંટણી લડી રહ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારોને પકડી લાવીશું: મુખ્યમંત્રી ભગવંત માન

દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારોને પકડી લાવીશું: મુખ્યમંત્રી ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટરોને પકડી લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન તેજ કર્યું છે. કમલ કૌર હત્યા કેસના આરોપીને UAE થી ભારત લવાયો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા