મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

424 लेख
અમદાવાદમાં પરિવર્તનનો પવન: અમરાઈવાડીની વિજય વિશ્વાસ સભામાં ઉમટ્યું માનવ મહેરામણ

અમદાવાદમાં પરિવર્તનનો પવન: અમરાઈવાડીની વિજય વિશ્વાસ સભામાં ઉમટ્યું માનવ મહેરામણ

અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર માટે અમરાઈવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. AAP ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે ભાજપના ૩૦ વર્ષના શાસનને ભ્રષ્ટ ગણાવી પરિવર્તન માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે ઉમેદવારો પર દબાણ અને ડર છતાં જનતા હવે AAPને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડો. કરન બારોટ એ અમરાઈવાડીમાં પ્રચંડ જનસભા સંબોધી

ડો. કરન બારોટ એ અમરાઈવાડીમાં પ્રચંડ જનસભા સંબોધી

ડો. કરન બારોટ (Dr. Karan Barot) એ અમરાઈવાડીમાં ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારને સાફ કરવા હાકલ કરી. પરિવર્તન માટે AAPને મત આપવા અપીલ. વધુ જાણવા માટે વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગોપાલ ઇટાલીયા એ સુરતમાં ભવ્ય રોડ-શો યોજ્યો

ગોપાલ ઇટાલીયા એ સુરતમાં ભવ્ય રોડ-શો યોજ્યો

ગોપાલ ઇટાલીયા (Gopal Italia) એ સુરતમાં ભાજપના 30 વર્ષના શાસન સામે સવાલો ઉઠાવ્યા. પરિવર્તન માટે AAP ને મત આપવા અપીલ. સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
AAP ના ઉમેદવારો પર દબાણ છતાં ક્રાંતિ અટકશે નહીં: દરિયાપુરમાં ગોપાલ રાયનું વિસ્ફોટક નિવેદન

AAP ના ઉમેદવારો પર દબાણ છતાં ક્રાંતિ અટકશે નહીં: દરિયાપુરમાં ગોપાલ રાયનું વિસ્ફોટક નિવેદન

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરિયાપુર (વોર્ડ નં. ૧૭) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAP ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ આ સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. તેમણે ઉમેદવારો પર થતા દબાણ છતાં ક્રાંતિ ચાલુ રાખવા હાકલ કરી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"પંજાબમાં 8 કલાક મફત વીજળી તો ગુજરાતમાં કેમ નહીં?": ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ગજવ્યું

"પંજાબમાં 8 કલાક મફત વીજળી તો ગુજરાતમાં કેમ નહીં?": ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ગજવ્યું

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 'વિજય વિશ્વાસ સભા' અને ભવ્ય બાઈક રેલી યોજી હતી. તેમણે ભાજપના ૩૦ વર્ષના શાસનમાં જર્જરિત રોડ રસ્તા અને ખેડૂતોની પાયમાલીના મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
AAP સાંસદ સંજય સિંહે દાહોદ અને મહીસાગરમાં સભાઓ ગજવી

AAP સાંસદ સંજય સિંહે દાહોદ અને મહીસાગરમાં સભાઓ ગજવી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને સાંસદ સંજય સિંહે ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભવ્ય ચૂંટણી સભાઓ યોજી હતી. લિમેખડા, સંતરામપુર અને દાહોદ વોર્ડ નંબર ૪ માં ઉમટેલી જનમેદનીને સંબોધતા તેમણે ભાજપના ૩૦ વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મનસુખ માંડવિયાના નિવેદનથી વિવાદ: પાટીદાર સમાજ અને ભાજપના સંબંધો પર AAP ના આકરા સવાલ

મનસુખ માંડવિયાના નિવેદનથી વિવાદ: પાટીદાર સમાજ અને ભાજપના સંબંધો પર AAP ના આકરા સવાલ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સુરતના વરાછામાં પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે "નાભિ-નાડીના સંબંધ" હોવાનું નિવેદન આપતા આમ આદમી પાર્ટીએ વળતો પ્રહાર કર્યો છે. AAP પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે પાટીદાર સમાજનો માત્ર ઉપયોગ કર્યો છે. તેમણે ભૂતકાળના આંદોલન, 14 પાટીદાર યુવાનોના મોત અને ઘરોમાં થયેલી તોડફોડની યાદ અપાવી ભાજપને "સત્તાની ભૂખી" ગણાવી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સુરતના વરાછા રોડ વિસ્તારમાં AAPનો ભવ્ય રોડ શો યોજાયો

સુરતના વરાછા રોડ વિસ્તારમાં AAPનો ભવ્ય રોડ શો યોજાયો

આમ આદમી પાર્ટી (AAP) એ સુરતના વરાછા રોડ વિસ્તારમાં એક ભવ્ય 'વિજય વિશ્વાસ યાત્રા' (વિજય અને વિશ્વાસ માર્ચ)નું આયોજન કર્યું. AAP ના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી, મનીષ સિસોદિયા; વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા; અને પ્રદેશ મહાસચિવ (સંગઠન) અને મજબૂત SMC વોર્ડ નંબર 4 ના ઉમેદવાર, મનોજ સોરઠિયાએ આ ભવ્ય 'વિજય વિશ્વાસ યાત્રા'માં હાજરી આપી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડેડીયાપાડામાં સંજય સિંહની ગર્જના: "ચૈતર વસાવાને જેલમાં નાખનારાઓ પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું"

ડેડીયાપાડામાં સંજય સિંહની ગર્જના: "ચૈતર વસાવાને જેલમાં નાખનારાઓ પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું"

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભામાં સંજય સિંહે ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા પોલીસ કેસ અને જેલવાસને ભાજપની તાનાશાહી ગણાવી વ્યાજ સાથે હિસાબ લેવાની ચીમકી આપી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ચૈતર વસાવાની વિજય વિશ્વાસ સભા: આદિવાસી હકો માટે લડતનું એલાન, ભાજપ પર પ્રહાર

ચૈતર વસાવાની વિજય વિશ્વાસ સભા: આદિવાસી હકો માટે લડતનું એલાન, ભાજપ પર પ્રહાર

ચૈતર વસાવાની વિજય વિશ્વાસ સભા મહિસાગર અને પંચમહાલમાં યોજાઈ. આદિવાસી અધિકારો અને બંધારણના રક્ષણ માટે ચૈતર વસાવાએ ભાજપ સરકારને આડેહાથ લીધી. વાંચો વિગત.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા: ધાંગધ્રામાં ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર

ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા: ધાંગધ્રામાં ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર

ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા ધાંગધ્રાના નરીચાણા અને ચરડવામાં યોજાઈ. ખેડૂતોના પાણી અને ભાવ મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને આડેહાથ લીધી. વાંચો વિગત.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા: કેશોદમાં પરિવર્તનનો હુંકાર, જનતાને અપીલ

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા: કેશોદમાં પરિવર્તનનો હુંકાર, જનતાને અપીલ

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા કેશોદમાં યોજાઈ. પ્રવીણ રામે જનતાને 'એક તક' આપવા અને સ્થાનિક સ્તરે પરિવર્તન લાવવા આહવાન કર્યું. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા: વિસાવદરમાં ખેડૂતોનો હુંકાર

ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા: વિસાવદરમાં ખેડૂતોનો હુંકાર

ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને વીજળી બિલના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર. પરિવર્તન માટે AAP ને સમર્થન આપવા અપીલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગુજરાતની જનતા ભાજપથી કંટાળી, બદલાવ માટે તૈયાર: મનોજ સોરઠિયા

ગુજરાતની જનતા ભાજપથી કંટાળી, બદલાવ માટે તૈયાર: મનોજ સોરઠિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે ગૃહમંત્રીની ભાષા લોકતાંત્રિક મર્યાદા બહારની છે અને રાજ્યમાં ગુનેગારો તથા ડ્રગ્સ માફિયાઓ પોલીસના ડર વગર ફરી રહ્યા છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર | ગરૂડેશ્વરમાં આપનું જનસંપર્ક અભિયાન

ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર | ગરૂડેશ્વરમાં આપનું જનસંપર્ક અભિયાન

ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર ગરૂડેશ્વર તાલુકામાં તેજ બન્યો. સ્થાનિક પ્રશ્નો અને પરિવર્તન માટે આપની અપીલ. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદ એક્સપ્રેસ પર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા | ઈકોઝોન મુદ્દે ભાજપ પર પ્રહાર

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા | ઈકોઝોન મુદ્દે ભાજપ પર પ્રહાર

પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા દ્વારા જૂનાગઢના ખેડૂતોને જાગૃત કરાયા. ઈકોઝોન અને મિલકત બચાવવા આપને મત આપવા અપીલ. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા: ભાવનગરમાં જનતાનો ભારે પ્રતિસાદ

બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા: ભાવનગરમાં જનતાનો ભારે પ્રતિસાદ

બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા દ્વારા ભાજપના શાસન સામે પરિવર્તનનું આહવાન. ભાવનગરના વિકાસ માટે આપને મત આપવા અપીલ. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટીના ગોપાલ રાયની બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ

આમ આદમી પાર્ટીના ગોપાલ રાયની બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ

આમ આદમી પાર્ટી ના ગોપાલ (Aam Aadmi Party Gopal Rai) રાયે બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજી. પરિવર્તન માટે આપને મત આપવા અને ઝાડુંને વિજયી બનાવવા જનતાને અપીલ કરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટી સાગર રબારીની વિજય વિશ્વાસ સભા

આમ આદમી પાર્ટી સાગર રબારીની વિજય વિશ્વાસ સભા

આમ આદમી પાર્ટી સાગર (Aam Aadmi Party, Sagar Rabari) રબારીએ ગુજરાતમાં વિજય વિશ્વાસ સભા યોજી. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને પરિવર્તન લાવવા માટે આપને મત આપવા અપીલ કરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ તેની ઉજવણી કરવી એ એક શર્મનાક બાબત: ઈસુદાન ગઢવી

લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ તેની ઉજવણી કરવી એ એક શર્મનાક બાબત: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકશાહીની હત્યા કરીને તેની ઉજવણી કરવી એ શરમજનક બાબત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે લાલચ, ધમકી અને અપહરણ દ્વારા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવાયા છે, જે લોકતંત્ર માટે જોખમી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા