ગુજરાત
4130 लेख
જૂનાગઢ સમાચાર: સરકારી પેન્શન ધારકો સાવધાન, આગામી આઠ દિવસમાં હયાતીની ખરાઈ નહીં કરાવો તો યોજનાનો લાભ અટકી જશે
જૂનાગઢ શહેર મામલતદાર કચેરી દ્વારા નિરાધાર વૃદ્ધ, ઇન્દીરા ગાંધી પેન્શન અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ (KYC) કરાવવા આદેશ.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી: જૂનાગઢના યુવાનો માટે રોજગારીની મોટી તક, ૧૦ જુલાઈએ ખાનગી કંપનીઓ કરશે સીધી ભરતી
જૂનાગઢ બહુમાળી ભવન ખાતે ૧૦ જુલાઈએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો. મધર ડેરી અને સ્ટાર હેલ્થ જેવી કંપનીઓમાં સીધી પસંદગી.
જૂનાગઢમાં યોગ ક્રાંતિ: ૧૫૦ જેટલા ક્લાસ કાર્યરત, તણાવ અને રોગો સામે લોકોએ અપનાવ્યું હથિયાર
જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ૧૫૦થી વધુ ક્લાસ શરૂ. ડાયાબિટીસ, સ્થૂળતા અને તણાવ સામે લડવા જૂનાગઢવાસીઓએ અપનાવી સ્વસ્થ જીવનશૈલી.
એસ.ટી. બસ સેવા: અમદાવાદ એક્સપ્રેસના અહેવાલની ધારદાર અસર, ૧૫ દિવસથી બંધ ભુજ-હાજીપીર રૂટ ફરી ધમધમ્યો
ભુજ-ભીટારા-હાજીપીર નાઈટ બસ સેવા 15 દિવસ બાદ ફરી શરૂ. અહેવાલની અસર અને ઉમેશભાઈ આચાર્યની રજૂઆત બાદ એસ.ટી. તંત્ર હરકતમાં આવ્યું.
તારાપુરના ખાનપુરને મળી આધુનિક એમ્બ્યુલન્સ: સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી આરોગ્ય સુવિધામાં વધારો
છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ઝડપથી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે, આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે તેમની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂપિયા 11 લાખના ખર્ચે એક આધુનિક 'ઇકો એમ્બ્યુલન્સ' ફાળવી છે.
અમિત શાહના નેતૃત્વમાં પર્યાવરણ અભિયાન: સાણંદમાં 52 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને હરિયાળું બનાવવા માટે એક વિશાળ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ: મહારાષ્ટ્રથી વિશેષ ટ્રેન દ્વારા 1000 શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રથી ખાસ વિશેષ ટ્રેન દ્વારા 1000થી વધુ શ્રદ્ધાળુઓ પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવી પહોંચ્યા છે, જેમનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઐતિહાસિક કદવાર વરાહ મંદિર: 1800 વર્ષ જૂના વારસા અને આસ્થાનું પ્રતિક
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે જેઠ વદ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર 'શ્રી વરાહ'નો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે આ મેળો ૧૦ જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.
આણંદમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ: PMFME યોજના હેઠળ 9 નવા એકમોને મળી મંજૂરી
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં ‘પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ’ (PMFME) યોજના હેઠળ 9 વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી અને અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ 10 મહત્વપૂર્ણ શહેરોમાં વિસ્તરણ કરવા આતુર
20થી વધારે નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવાની યોજના, સમગ્ર ગુજરાતમાં બાળકો અને પરિવારજનો સુધી બાળમંદિરનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા સજ્જ.
અમદાવાદ રેલવે મંડળની ચોમાસાની તૈયારી: મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર એલર્ટ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ચોમાસાની સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સંચાલન માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં રેલવે બોર્ડના પૂર્વ સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) શ્રી અનિલ કુમાર ખંડેલવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મંડળે જૂન-2026માં વાણિજ્યિક ક્ષેત્રે સર્જ્યો નવો કીર્તિમાન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન-2026 દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વ હેઠળ વાણિજ્યિક ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. મ
ગુજરાત પોલીસને મળ્યા 449 નવા PSI: મુખ્યમંત્રીએ નિમણૂક પત્રો એનાયત કરી આપી નવી જવાબદારી
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નિરજા ગોટરુએ જણાવ્યું હતું કે, માર્ચ 2024માં બોર્ડની રચના થયા બાદ આ પ્રથમ સફળ બેચ છે. 472 જગ્યાઓ માટે 4.60 લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી પારદર્શક પ્રક્રિયા દ્વારા આ પસંદગી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકે આ સમગ્ર પ્રક્રિયાને વિવાદરહિત અને સફળ ગણાવી હતી.
સિંહ હુમલાથી ગ્રામજનોમાં રોષ: ગુજરાતના ગામડાઓમાં સાવધાન રહેવાની જરૂર
તાજેતરમાં ગારજીયા ગામમાં એક સિંહના હુમલાની ઘટનાએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વન્યજીવન અને માનવીય સંઘર્ષના ગંભીર મુદ્દાને ફરી સપાટી પર લાવી દીધો છે. કાળુ પરમાર...
વિકાસ ભી, વિરાસત ભી: માધવપુર કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ બનશે આધુનિક પર્યટન સ્થળ
રાજ્ય સરકાર દ્વારા ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના કામો શરૂ કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય આ યાત્રાધામને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો છે.
અમદાવાદ બ્લાસ્ટ કેસ: 38ને ફાંસી, 11ને આજીવન કેદ – હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસીની સજા અને 11 અન્યની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. 26 જુલાઈ, 2008ના રોજ થયેલા આ ભયાનક...
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫ માટે હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી
ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતા પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે જાહેર કરાયેલા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫ માટે અમદાવાદના કાલુપુર સ્થિત ગોસ્વામી હવેલીના ૧૬ મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે.
ભારે વરસાદથી પ્રભાવિત ઉના તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં ફૂડપેકેટ વિતરણ કરાયા
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ઈન્ડિયન રેડક્રોસ અને સખાવતી સંસ્થાઓના સ્વયંસેવકોની સરાહનીય કામગીરી, ૨૦૦ કિલો ફરસાણમાંથી તૈયાર કરાયેલા ૨૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું.
ચોમાસાને લઈને ગુજરાત સરકાર એલર્ટ: SEOC ખાતે યોજાઈ 'વેધર વોચ ગ્રૂપ'ની મહત્વની બેઠક
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત નિયામક શ્રી સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને 'વેધર વોચ ગ્રૂપ'ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને ટાળવા અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવાનો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: "ભારતની ધરતી પર આતંકવાદ માટે કોઈ સ્થાન નથી."
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ચુકાદાને નિર્દોષ નાગરિકોને મળેલો સાચો ન્યાય ગણાવ્યો છે. તેમણે આ કેસની તપાસ કરનાર સમગ્ર ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ બાંધછોડ વગર કરેલી મહેનતને કારણે આજે આ સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે સદાય ઉભી છે.