આપ ન્યૂઝ
618 लेख
ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી
કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે, આવી કુલ 10 માંગો પર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવે છે: ઈસુદાન ગઢવી.
ચૈતર વસાવાના આંદોલનથી સરકાર ઝૂકી – આદિવાસી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા
ચૈતર વસાવાના આંદોલનથી સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની ₹460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી. ચૈતરે આવકાર્યું, નકલી દાખલા + ફૂડ બિલ વધારાની માંગ મૂકી.
AAP રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પધારશે
અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે – ગોપાલ ઇટાલિયા હુમલા પર નિવેદન, માવઠા આત્મહત્યા પરિવાર સાથે મુલાકાત, હડદડ કાંડમાં જેલમાંથી છૂટેલા ખેડૂતોને મળશે.
શેકેલો પાપડ પણ ન તૂટે, ન્યાય શું અપાવશો?– કરન બારોટનો ભાજપ પર સીધો હુમલો
રાપર MLA પુત્રની ટિપ્પણી પર AAPના કરન બારોટે ભાજપ પર હુમલો કર્યો. 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત – ખેડૂતો-બહેન દીકરીઓનો અવાજ બુલંદ થશે.
નર્મદા જિલ્લો પછાત રહેશે જો બજેટ આમ જ ઉડતું રહેશે – ચૈતર વસાવા
ચૈતર વસાવાએ ખુલાસો કર્યો: નર્મદામાં કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી, પણ ₹10 કરોડનો મંડપ, ₹3000ની ડીશ, કરોડોની ચા-પાણીના બિલ. બજેટ લૂંટાઈ રહ્યું છે.
MCD પેટાચૂંટણીમાં AAPનો માસ્ટર-સ્ટ્રોક: ફક્ત પોતાના કાર્યકર્તા જ મેદાનમાં
સૌરભ ભારદ્વાજે ખુલાસો કર્યો: MCD પેટાચૂંટણીમાં AAPએ ફક્ત પોતાના કાર્યકર્તાઓને ટિકિટ આપી. રાજેશ ગુપ્તા નારાજ થઈ ભાજપમાં ગયા. કાર્યકર્તાઓમાં જબરો ઉત્સાહ.
AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર
નોકરીમાંથી કાઢી નાખવાની અને ધરપકડ કરવાની ભાજપે જે ચાલ રચી, એના કારણે આજે BLO તરીકે કામ કરતા શિક્ષકોના જીવ જઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
ખોટું થાય તો વિડીયો ઉતારો, ડરવાની જરૂર નથી – ઇટાલિયાની હિંમતની હાકલ
પોલીસને પણ પોલીસથી ડરાવી રાખી છે, 5000 નેતાઓથી 7 કરોડ ગુજરાતી ડરે છે” – ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા, જગદીશ મહેતા-જીગ્નેશ મેવાણીને ખુલ્લો ટેકો.
ખેડૂતોના અધિકાર માટે મહાસંગ્રામ! AAPની ચડોતર કિસાન મહાપંચાયત
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે પાલનપુર ચડોતર પાસે AAPની વિશાળ કિસાન મહાપંચાયત. ઈસુદાન ગઢવીએ ખેડૂતો, માલધારીઓ, પશુપાલકોને અત્યાચાર વિરુદ્ધ એક થવા આહ્વાન કર્યું.
30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે AAPની ખેડૂત મહાપંચાયત. મનોજ સોરઠીયાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને એક થવા આહ્વાન કર્યું.
એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક જ નિવેદનમાં 21.70 લાખ અને 27.70 લાખ અરજીઓનો આંકડો બોલ્યો! AAPના સાગર રબારીએ પૂછ્યું – “બંનેમાંથી કયો સાચો?”
29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ
29 નવેમ્બરે આણંદના અંબાલી ચોકડીએ AAPની કિસાન મહાપંચાયત! ઈસુદાન ગઢવીએ ખેડૂતોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ આપ્યું. ભાજપ સામે ખેડૂતોનો રોષ!
ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેક – ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર
ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેકથી મોત. ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો – “ચૂંટણી જીતવા શિક્ષકોનો જીવ લઈ રહ્યા છે”
ગુજરાતના ભલા માટે નીતિનભાઈ પટેલે AAPમાં જોડાવું જોઈએ: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી.
૩,૧૦૦ સ્પોર્ટ્સ સ્ટેડિયમનો શિલાન્યાસ, દરેક ગામમાં રમતગમતનું વાતાવરણ બનાવવાની તૈયારી
પંજાબમાં ડ્રગ્સના દુરૂપયોગ સામેની લડાઈની સાથે, બાળકોના ભવિષ્ય માટે એક નવો પાયો નાખવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમ હવે ડ્રગ્સ છોડી રહેલા બાળકો માટે સ્વાસ્થ્ય અને રમતગમતના દરવાજા ખોલશે. સીએમ ભગવંત માને જણાવ્યું હતું કે ચાર ભારતીય રાષ્ટ્રીય ટીમોના કેપ્ટન પંજાબી છે. ભવિષ્યમાં, આ ગામડાઓમાંથી વધુ કેપ્ટન અને ચેમ્પિયન બહાર આવશે.
બિહાર ચૂંટણીમાં AAPએ પ્રવેશ કર્યો, ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી; જુઓ કયો ઉમેદવાર કઈ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે
આમ આદમી પાર્ટીએ બિહાર ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
AAP જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ડિજિટલ ક્રોપ સર્વેમાં મગફળીનો પાક ન દેખાતા ખેડૂતોને ફરી અરજી કરાવવાને બદલે ગ્રામસેવકથી સીધી સ્થળ તપાસ કરવાની AAP ધારાસભ્યની માંગ, ખેતી પ્રધાન ભારત દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોએ ભોગવવી પડી રહી છે: હેમંત ખવા AAP
AAP વાહિયાત આરોપોથી ડરતી નથી... આતિશીએ ભાજપ પર હુમલો કર્યો
સૌરભ ભારદ્વાજ પર દરોડો અર્થહીન છે, AAP વાહિયાત આરોપોથી ડરતી નથી... આતિશીનો ભાજપ પર મોટો હુમલો
સ્કૂલ ફી બિલથી વાલીઓનાં ખિસ્સા કપાશે, ખાનગી શાળાઓ દિવાળી ઉજવશે… સૌરભ ભારદ્વાજનો ભાજપ પર મોટો આરોપ
સોમવારથી શરૂ થઈ રહેલા દિલ્હી વિધાનસભાના સત્રમાં, દિલ્હી સરકાર દ્વારા ખાનગી શાળાઓના ફી નિયમન સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ બિલથી ખાનગી શાળાઓને ફાયદો થશે અને સામાન્ય લોકોને નુકસાન થશે.
પંજાબમાં આપને ઝટકો, ખારડના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત
રાજકારણમાં જોડાતા પહેલા અનમોલ ગગન માન પણ પંજાબના પ્રખ્યાત ગાયક રહ્યા છે. અનમોલ ગગને ફેસબુક પર લખ્યું કે "ભારે હૃદયથી મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. હું સ્પીકરને ધારાસભ્ય પદ પરથી મારું રાજીનામું સ્વીકારવા વિનંતી કરું છું.